The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મનની ભયંકર ખાસિયત એ છે કે નીતિ, નિયમ અને નિયંત્રણ આ ત્રણમાંથી એકપણ ચીજ એને ગમતી નથી હોતી...
સમય અને પ્રસંગ અનુરૂપ વસ્તું સારી લાગે...હોળીનાં દિવસે ફટાકડા ન ફોડાય અને દિવાળીનાં દિવસે હોળી ન પ્રગટાવાય...
કૃષ્ણ... પૃથ્વી પર થઈ ગયેલાં, હયાત અને થનારાં માણસોમાં સૌથી સરળ છતાં સમજવામાં અઘરામાં અઘરું અને અટપટું પાત્ર... - રિદ્ધિ પટેલ
ભગવાન દરેકની જરૂરિયાત પૂરી કરે છે, પણ ઈચ્છાઓ અને તૃષ્ણાઓ નહીં...
વિદ્ધવાન, પરાક્રમી અને અક્કલબાજ જ્યાં જાય ત્યાં પોખાયા વિના રહેતા નથી...
મૌન એ ક્રોધ સામેનું સૌથી તિક્ષ્ણ, અસરકારક અને શ્રેષ્ઠ હથિયાર છે...
ક્ષમા અસમર્થ મનુષ્યોનો ગુણ છે તો સમર્થ મનુષ્યોનું ઘરેણું છે... -વિદુર
જીવનની કરુણતા જ એ છે કે આપણે ઘણાં જલ્દી વૃધ્ધ અને ઘણાં મોડા ડાહ્યાં થઈએ છીએ... -બેન્જામિન ફ્રેન્કલિન
"માનવ જાણે મેં કર્યું, કરતલ દૂજો કોઈ, આદર્યાં અધૂરાં રહે, હરિ કરે સો હોઈ..."
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser