The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
છીએ એના કરતા ઓછા દુઃખી થવાની કળા . . . . . . . અને. . . . . . . હોઈએ એના કરતાં વધુ સુખી હોવાની અનુભૂતિ . . . . . . .એટલે. . . . . . . " સ્વભાવનું મેનેજમેન્ટ "
બહુ સાચવીને ચાલવું પડે છે જીવનમાં એક ત્રાજવા ની જેમ.... એક તરફ લાગણી હોય છે તો બીજી તરફ ફરજો હોય છે !
ખુબ સહેલું છે કોઈકને ગમી જવું , અઘરું તો છે સતત ગમતા રહેવું..!!
નારદજીએ શ્રીકૃષ્ણને પૂછ્યું, દુનિયામાં બધા દુઃખી કેમ છે? ભગવાને હસીને કહ્યું, 'સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખથી બીજો દુઃખીછે
इंसान बिना मुहर्त का पैदा होता है..... और बिना मुहर्त के मर भी जाता है फिर सारी जिंदगी? शुभ मुहर्त के पीछे क्यों भागता है ??
પ્રકૃતિએ બે જ માર્ગ રાખ્યા છે. કાં તો આપીને જાવ, નહીં તો મુકીને જાવ, સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. પણ માણસ માનવા તૈયાર નથી!
You can't change Past ......look ahead And change your future
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser