Quotes by Navin Prajapati in Bitesapp read free

Navin Prajapati

Navin Prajapati

@navinprajapati220843


"કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે."
લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી...!
લોકો વારંવાર કહેતા હોય છે કે *'જીવતા રહેશું તો ફરી મળીશું'*
પરંતૂ હુ કહૂ છૂ કે
*'મળતા રહેશો તો જીવતા રહેશું.'*
Np

Read More

એક વાત હમેંશા યાદ રાખજો, જેણે મોટા કર્યા એની સામે મોટા ના થતા !!!
નવિન પ્રજાપતિ.