Quotes by Umakant in Bitesapp read free

Umakant

Umakant

@mehtaumakantoutlook.com109738


ઓળખો તો ઔષધ.
ઉલ્ટી (અં Voiit)-

આદુનો રસ અને કાંદાનો રસ મેળવી
પીવાથી ઉલ્ટી (અં. Vomit) મટે છે
🧘
- Umakant

“जिगर और दिल को बचाना भी है
नज़र आप ही से मिलाना भी है

मोहब्बत का हर भेद पाना भी है
मगर अपना दामन बचाना भी है”
💕
- Umakant

Read More

“सर झुकाओगे तो पत्थर देवता हो जाएगा
इतना मत चाहो उसे वो बेवफ़ा हो जाएग
👌

- Umakant

जो हकीकत में हुआ
वो ख्वाब में कहां था.
जो जिंदगी ने सिखाया
वो किताबों में कहां था ….
🙏🏻
- Umakant

સુવિચાર

“ઘડપણ બેઠું ઓટલે ને યૌવન ઝરૂખે લહેરાય
એકના ચહેરે વ્યાકુળતા ને બીજું મનોમન મલકાય

ઝરૂખે બેઠેલ યૌવન ને જો સમજણ આવી
જાય કે એક દિવસ ઓટલે ઘડપણનું રૂપ ધરી
મારે પણ બેસવાનું છે તો કેટલાય કંકાય,
ઝઘડા, અહંકાર નો અંત આવી જાય.
🙏
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
લોહીની શુદ્ધિ:-

કોથમીરનો તાજો રસ,લીંબુના રસમાં
ભેળવી રોજ પીવાથી લોહી શુદ્ધ બનશે.
🙏
- Umakant

“પપ્પાના ખિસ્સામાં માત્ર દિકરાઓની જરુરિયાતો જ નહી, તેમના ખુદના સપનાઓ પણ હોય છે.”
🥵
- Umakant

(૧) અખરોટના તેલનુાં પોતુાં મળમાગ
માાં મુકવાથી
ફુલી ગયેલા હરસ શાાંત થાય છે અને ચીરા-ફીશર
પણ મટે છે.
(૨) અખરોટની કાાંજી બનાવી લેપ કરવાથી સોજા
મટે છે.
🙏🏻
- Umakant

Read More

(૧) અખરોટના તેલનુાં પોતુાં મળમાગ
માાં મુકવાથી
ફુલી ગયેલા હરસ શાાંત થાય છે અને ચીરા-ફીશર
પણ મટે છે.
(૨) અખરોટની કાાંજી બનાવી લેપ કરવાથી સોજા મટે છે.
🙏🏻
- Umakant

Read More

(૧) અખરોટના તેલનુાં પોતુાં મળમાગ
માાં મુકવાથી
ફુલી

- Umakant