The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું સ્નેહ ના શ્વેત રુપી રંગ ને ભેળવી ને તો જો, કયાંક સપ્તરંગી મેઘધનુષ તો રચાતું જ હશે ❤લાગણી ના સરનામે
મારી આ નિશબ્દ આંખો પણ બોલી ઉઠી જયારે તારી એક નજર મારી નજર ને મળી -❤લાગણી ના સરનામે
લાગણી થોડી હશે ને તો ચાલશે પણ સાચી હોવી જોઈએ... ❤ લાગણી ના સરનામે - Megha Kothari
માનવ અવતાર ચંદ્રતણો આ શીતળ ઊજાશ તીમિર નો કરતો નાશ સત્ય નુ પણ એક કિરણ અસત્ય નો કરતો વિનાશ માયાાાવી રૂપી આ દુનિયામાં માં કોઈ ન કરતુ કોઇ નો વિચાર અરે માનવી છો તો માનવતા શીખો કેમ કે એ નહીં હોયતો ધિકકાર છે આ.માનવ અવતાર -❤લાગણી ના સરનામે - Megha Kothari
કોઈ તો વાત છે આ ધરતી માં , નહી તો વાદળ ને પોતાના માં સમાવવા ની તાકાત બધા માં નથી હોતી ❤ લાગણી ના સરનામે - Megha Kothari
हा आज उस इंसान को, कागज की पस्ती का भार उठाते देखा है, हाँ मेंने उस इंसान को अपना परिवार को संजोते देखा है, भूख लगी होती है, चेहरे की झुरिया सब बयान करती है फिर भी मैंने उस इंसान के चेहरे पे मुस्कराहट देखी है उम्र की फिकर ना करके उसे मेहनत करते देखा है कभी अपने लिए तो कभी परिवार के लिए रोते देखा है हाँ, मैंने उस इंसान को अपना परिवार संजोते देखा है MEGHA - Megha Kothari
રણ માં રેત ઝાકળ બિંદુ જાણે આભાસી જળ ❤લાગણી ના સરનામે - Megha Kothari
જીંદગી ની ચિંતાઓ ને પણ નેવે મૂકી દે ને એ તો જીવવા માટે છે વેડફવા માટે નહી " -❤લાગણી ના સરનામે
તું સ્ત્રી છે એ જ તારી ખૂબી છે -❤ લાગણી ના સરનામે
ક્યારેય પણ વ્યક્તિ હંમેશા એક સમાન નથી રહી શકતું એ કારણે નહીં કે હવે એ મોટી વ્યક્તિ બની ગયું છે કે એને સરકારી નોકરી લાગી ગઈ છે પણ એ કારણે કે જ્યારે એની પાસે કશું ન હતું ત્યારે લોકો નો વ્યવહાર એમના પ્રત્યે કેવો હતો , ને કઈ રીતે એને ટ્રીટ કરતા હતા, ને હવે જ્યારે એની પાસે બધું જ છે ત્યારે એમનો વ્યવહાર કેવો હોય છે એ વ્યક્તિ એ જોયું જ નથી પણ અનુભવ્યું પણ છે કે શું બદલાવ આવ્યો છે અને એ પછી કદાચ એ બદલાય જાય છે વ્યક્તિ સહન કરતા ને જતું કરતા શીખી લે છે પછી લોકો ને લાગે છે કે વ્યક્તિ બદલાઇ ગઈ છે એ નહીં બદલાઈ તમે એને મજબુર કરી દીધી છે બદલાવા માટે , એને ખબર છે ખરાબ સમય માં કોણ એની સાથે હતું ને કોણ એની સામે હતું વ્યક્તિ એનો સ્વભાવ નથી બદલતો પણ બદલે છે પોતાને તે સ્વીકારી લે છે, કે હા ચાલો આ પણ ઠીક છે, પછી એને કોઈ ફરક નથી પડતો કોઈ શું કહે છે, કોણ શું કરે છે, શા માટે કરે છે, હા, પણ એને એ લોકો થી ફરક પડે છે જે હંમેશા તેઓ ની પડખે હતા, ને વ્યક્તિ એ બધા ને જ કદાચ પોતાની દુનિયા માની ને પછી ચાલે છે, એમાં મમ્મી પપ્પા બહેન, પતિ ને આપણા મિત્રો હોય છે જેને આપણ ને ઝુપડી થી લઈ ને મહેલ તો નહીં પણ એક મકાન સુધી નો સફર કરતા જોયા છે , ને કદાચ આવા મધ્યમ વર્ગ માં થી આવનાર વ્યક્તિ ઘણું બધું સમજી શકે છે, ને જો એમાં થી મારા જેવા હોય જેના મમ્મી પપ્પા ને માત્ર ૨ જ દિકરીઓ હોય એણે તો કદાચ આંખ આડા કાન ની સાથે સાથે કાન આડા હાથ પણ કરવા પડે , અરે દિકરી જ તો છે શું આટલી ભણાવવી છે, સરકારી નોકરી થોડી ના લાગશે , કેટ કેટલુંય છતા એક પરિવારે એટલું તો સાબિત કરી બતાવ્યું કે લોકો નું સાંભળવા કરતા પોતાના પર અને પોતાના સંતાન પર વિશ્વવાસ કરવો સારું કેમ કે જ્યારે મહેનત બોલે છે ત્યારે લોકો એ ચુપ રહેવું પડે છે . _❤ લાગણી ના સરનામે
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser