Quotes by Namrata Joshi in Bitesapp read free

Namrata Joshi

Namrata Joshi

@maahi.1


એક વાર દુઃખમાં શું હસી લીધું
ઈશ્વરને એમ કે આને ફાવી ગયું......

"ખુબ સરસ સ્વીકારવા જેવી વાત છે. ...

કૃષ્ણ જન્મેલા ત્યારે તુરંત ગળથુથી પાવા વાળુ કોઈ નહોતુ અને સ્વધામ સીધાવ્યા ત્યારે ગંગાજળ પાવા વાળુ નહોતુ છતા આજે એમના નામની માળા જપતા લોકો ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. .
સુખી જીવનની ફોર્મ્યુલા છે - જીંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ના રાખો. સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ના કરો. જિંદગી જે કઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ઘણી બધી માનસિક પીડાથી બચાવી લે છે......mari kalmee

Read More

" બધા ની પર્સનલ લાઈફ હોય છે પણ મારે તો

પર્સનલ પણ તુ અને લાઈફ પણ તુ "...!!.