The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બાણથી મારેલ તીર કરતાં શબ્દો ના મારેલા તીર ખુબ પીડા દાયી હોય છે, કારણકે બાણ થી છોડેલ તીર માત્ર શરીરને ધાયલ કરે છે, જયારે શબ્દો ના તીર રદય અને આત્મા બંનેને - Hemant pandya
શરીરથી નીકળી ક્યાં ખોવાયો તું ભેરૂ, પંચ તત્વમાં વીહીન તો શરીર થયું તારૂં, હું તો ખોજું એ દીવ્ય ચેતના તને, ખોળીયા અલગ પ્રાણ તો એક હતો જે તારામાં વસતો, હવે તુંજ વીના હું પણ નીશ પ્રાણ, વર્ષાના વાણા વાયા, ખંડેર બની એ ધરા જ્યાં પારેવડાએ માળો બાંધેલ, બસ રહી ગયા સમણા તારા. - Hemant pandya
ભાવ પારેવડાનો માળો વીખેરાઈ ગયો, ખંડેર બની એ જગ્યા, ભસ્મ થયા શરીર, કોઈ મરી અમર બની ગયું, કોઈ જીવતે જીવ મરી ગયું.. યાદોના સમણા ઝંખે આજેય મારા શ્વાસ તને, તારા વીના હું નીશ પ્રાણ - Hemant pandya
પ્રેમથી સરળ અને ચોખ્ખો બીજો કોઈ વહેવાર નથી, પ્રેમ મય બનીને રહેવું, પ્રેમથી જીવવું એના જેવો બીજે ક્યાંય આનંદ નથી, લોકો અમસ્તા પ્રેમમાટે જીંદગી પણ દાવપર લગાવીદેતા હશે, ઈર્ષ્યાળુ લોક ઈર્ષ્યા માં જીવે, પ્રેમ મય પ્રેમમાં, પરંતુ પ્રેમ શુધ્ધ હોવો જોઈએ, પ્રેમ એટલે ની સ્વાર્થ ભાવે સમર્પણ ની એવી ભાવના કે સામા વાળાને ખુશ દેખવાની, એને દેખી ખુશ રહેવાની, મન કર્મ વચનથી તેને વરવાની ભાવના બદલામાં કંઈ જ અપેક્ષા નહીં, પણ પ્રેમમાં સ્વાર્થ ભળે તો બન્નેની જીંદગી બરબાદ થઈ જાયવાલા, મીરા હરી કી બાવરી તુમ ચંદન મે પાની, જો થા મેરા અબસે વો સબકુછ તેરા, મે મેરી રહીના અબ મે હો ગઈ તેરી ,મોહે એસી લગી લગન મે સુધ બુધ ખોઈ અખીયા હો ગઈ તેરી દીવાની, અબ ના કુછ ઔર ભાવે, મુજે તુહી સબકુછ લાગે.
પ્રેમ પ્રેમ સબ કરે પ્રેમ ન જાને કોઈ, જો જાને પ્રેમ કો તો બેરના કીસીસે હોઈ. - Hemant pandya
કોને ખબર કઈ શ્વાસ છેલ્લી હશે? માટે જયા જેવીરીતે જયા જીવવા મળે, મળેલી પળ ને મન ભરી માણી જીવી લો કોઈને કનડ્યા વીના, કાલ કેવી હશે કે આપણા માટે આજજ છેલ્લી હશે શું ખબર? તમને ખબર છે? તો પછી ખોટા ઉછાટ ખોટી ચીંતા, ખોટા ઘજાગરા , ખોટા અભીમાન ખોટી અકડ , અને ખાસ કરીને દુનીયાએ બનાવેલા જડ નીયમો જે માણસને બાંધી પાંજરા માં પુરીને રાખ્યા છે, એને છોડી ઈશ્વરે આપેલ ખુલ્લા આકાશમાં મુક્ત બનીને જીવો હૈયે કરૂણા રાખી, બાકી બધું શીવ શીવ..
જો ઠોકર ન લાગે તો માણસ ભાનમાં ન આવે, માટે ઉધેલા વ્યક્તિ ને જગાવવા, તેને ભાનમાં લાવવા, તેની રાહમાં ફુલો નહીં પથ્થર અને ખાબર ચીતડ સાંકડો અને ખરાબ રસ્તો રાખે છે, તું તારા. પ્રીય ભક્તો ને તારા લાયક બનાવવા તું એમને બરાબર એ રીતે ઘસે છે, જેમ હીરાને ચમકાવવા તેને ઘસવામાં આવે.. મને તારા ન્યાય પર સંપૂર્ણ શ્રધ્ધા છે, માટે કોઈજ સંકાને સ્થાન નથી, તારી કસોટીની પ્રથા જેવી હોય મને રાજી ખુશીથી સ્વીકાર છે, તું ભલે આગમાં પકવ કે પાણીમાં ડુબાડ, ખાઈ માં ફેટ કે કુવામાં ઉતાર, ઉપરથી આભ હટાવી દે કે પગ નીચેથી ધરતી હટાવી લે, તું એ રીતે ભીડ કે શ્વાસ લેવામાં તકલીફ થાય , કે એટલી હવામાં ઉડાવ કે પડવાની બીક લાગે.. પણ મને ખબર પડી ગઈ છે ભગવંત કે હું તને પ્રીય છું, માટે મારી ખામીઓ દુર કરવા અને મને ઘડવા માટે આ બધું તું કરે ભગવંત આભાર તારો મને પસંદ કરવા માટે, તારી કસોટીની પ્રથા સારી ભલે ન રહી, જેવી છે તેવી મને કબુલ મંજુર છે ભગવંત.
હે માલીક શીવ પીતા.. તું બધાને તારા સમજી કેવીરીતે સમજીને સમભાવ રાખે છે? તારા માર્ગ પર ચાલી તારૂં અનુકરણ કરવું કેટલું ભારે પડે છે, તને નથી ખબર.. કોઈએ મસ્ત લખ્યું છે.. ગગન વાસી ઘરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.. જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો.. કેવી બુધ્ધિ આપી ઈશ્વર તે કાળા માથા ના માનવી ને? જો લાગણી થી સમજે તો ભાવનાઓ વહેવડાવતા ન થાકે, અને સ્વાર્થથી લે તો તુ તું મેમો ની હદો પાર કરી દે.. સાચો માણસ એટલે નાસીપાસ થઈ જતો હશે ભગવંત.. સાફ રદયના માણસને આમાં ન ખબર પડે.. બચારો ડઘાઈ જાય. - Hemant pandya
તલાસ .. મને એક એવા સાથી મીત્ર ની તલાશ છે, જે ન મને માત્ર સમજે સાંભળે પરંતુ એ એની ખુશી તકલીફ ચાહત ગણો અણગમો મને કહે, ટ્રષ્ટ કરે સમજવામાં પણ કહેવામાં પણ સાંભળવામાં પણ.. પરંતુ આ તલાશ ...પુરી કેટલાની થઈ.. ક્યાં સુધી કાયમ રહી?? - Hemant pandya
રેલાય છે કે ઢોળાય છે,લાગણી તારી કોઈ જીલવા વાળું નથી, માટે થોડી કરકસર અને સમજી વીચારીને વહેવડાવ લાગણી તારી.. - Hemant pandya
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser