Quotes by Gopal Hirpara in Bitesapp read free

Gopal Hirpara

Gopal Hirpara

@gopalhirpara


એકલતા કોની ? પોતાના અસ્તિત્વ ના વિચાર ની..! કે પછી વિચાર ના અસ્તિત્વ ની...!

કોઈએ પૂછ્યું તફાવત.. !?
હા તફાવત ...
સાહેબ તફાવત પણ દુઃખ નું કરણ છે..