Quotes by Geetadidi Danidhariya in Bitesapp read free

Geetadidi Danidhariya

Geetadidi Danidhariya

@geetadididanidhariya


પ્રેમ ક્યારેય કરાતો નથી ,થયજાય છે , ક્યારેય પે'લો કે છેલો નથી ,નિરંતર છે. ક્યારેય દુર થતો નથી , આપણે એ સમય થી દુર તરફ જઈયેછીયે.....

Read More

કફન પર પણ ઝખમ હોય છે, બસ અનુભવનારા ગહન હોયછે.

સ્વયંમ નુ મન સુંદર હોય એનેમાટે સંસાર મા બધીજ વસ્તુ સુંદર છે .

અતીશય લોભ પાપ નો જન્મદાતા છે.

અહંકારી ને મન ઇશ્વર નુ રુપ 0 શૂન્ય છે, (કાઇ જ નથી) પરોપકારી ને મન ઇશ્વર નુ રુપ 0 પુર્ણ વિરામ છે .( ઇશ્વર સિવાય કાઇ નથી)

Read More

જો હ્રદય મા ભક્તિ અને બુધ્ધિ ભગવાન મા હશે, તો એને આવતા વાર નહી લાગે .