The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
યુદ્ધના રણમેદાન મા લડવા વારાને શૂરવીર કેવાય તો જીંદગીના રણમેદાનમાં લડવા વારાને શુ કેવાય??
જે લોકોના દિલ સારા હોય એના નશીબ હમેશા ખરાબ હોય છે.
આ દુનીયામાં હર એક માણસ પાગલ છે કોઈ પૈસા પાછળ તો કોઈ પ્રેમ પાછળ કોઈ સંતાન માટે તો કોઈ સત્તા માટે જીવવા માટે પાગલ હોવુ પણ જરૂરી છે.
#પરિચય લો હુ મારો પરીચય આપુ હુ એટલી સુંદર નથી કે કોઈ જોતા જ મારાપ્રેમમાં પડી જાય અને એટલી બદસુરત પણ નથી કે મને પહેલી નઝરમા ભુલી જાય હું એટલી સારી નથી કે કોઈ મારા વખાણ કરે અને એટલી ખરાબ પણ નથી કે કોઈ મારો નીંદા કરો હુ એટલી દયાળુ નથી કે બધુ આપી દવ અનેએટલી કઠોર પણ નથી કે કોઈ માગે તે હુ ન આપુ હુ એટલી નશીબદાર નથી કે મને બધું મલ્યુ અને એટલી અભાગની પણ નથી કે મને કાઈ નથી મલ્યુ હુ એટલી ભણેલી પણ નથીકે મને બધી ખબર પડે અને એટલી અભણ પણ નથી કે કાઇ ખબર ન પડે આ છે મારો પરીચય :
કોઈને પસંદ કરવા માટે એક ક્ષણ લાગે છે યાદ કરવા માટે મીનીટ લાગે છે મળવા માટે દિવસો લાગે છે પણ વિસરવા માટે આખો ભવ લાગે છે
ચહેરા પરનુ નૂર બતાવી દે છે કે તમે તમારી જીદંગીથી કેટલા ખુશ છો
સરકાર ચુટણી સમયે મત માટેની પરચી ઘર સુધી પોચાડી શકે છે પણ લોકડાઉનના કપરા સમયમાં ઘર સુધી રાશન નથી પોચાડી શક્તી
જરૂરી નથી કે સંબધમાં માન આપો તો જ માન મળે ક્યારેક અપમાન પણ મળે
#ભવ્ય કાલ કોઈનો ભુતકાળ ભવ્ય હતો પણ આજ એનો વર્તમાન જર્જરીત છે. સમય બળવાન છે.
#આનંદ દુખ એ વાતનું નથી કે જીદગીમા સુખ ઓછુ મલ્યુ પણ આનંદ એ વાતનો છે કે જેટલું મલ્યુ અનમોલ હતુ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser