Quotes by Anand peajapati in Bitesapp read free

Anand peajapati

Anand peajapati

@anandprajapati


જીવન એટલે......... 

એક દ્રષ્ટિ રામ ચરિત્ર પર. 

જો તમારી પાસે સમય છે ભગવાન ની પ્રાર્થના કરવા માટેનો, તો ભગવાન પણ સમય લેશે તમારી પ્રાર્થના સાંભળવાનો. 

પરિસ્થિતિ કોઈ પણ હોય, ખુશ રહેવા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ, કારણ કે સુખ અને દુઃખ આપણા વિચારો પર આધારિત છે, પરિસ્થિતિ પર નહી. 

Read More

આપણી બધી જ સમસ્યાઓ નો ઉકેલ એક જ છે, અને તે એક  છે, 'પ્રાર્થના' 

જીવન નું એક માત્ર લક્ષ્ય.