gujarati Best Spiritual Stories Books Free And Download PDF

Stories and books have been a fundamental part of human culture since the dawn of civilization, acting as a powerful tool for communication, education, and entertainment. Whether told around a campfire, written in ancient texts, or shared through modern media, Spiritual Stories in gujarati books and stories have the unique ability to transcend time and space, connecting people across generations a...Read More


Languages
Categories
Featured Books

मनकी बात By DIPAK CHITNIS. DMC

मन की बात"================*यह भी नहीं रहने वाला**एक साधु देश में यात्रा के लिए पैदल निकला हुआ था। एक बार रात हो जाने...

Read Free

હરિશ્ચંદ્રેશ્વર મંદિર By Tr. Mrs. Snehal Jani

લેખ:- ધાર્મિક સ્થળ હરિશ્ચંદ્રેશ્વર મંદિરની મુલાકાતલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઘણાં સમયથી ક્યાંક ફરવા નથી લઈ ગઈ બધાંને. તો થયું કે ચાલો આજે લઈ જાઉં. આ એક અધ્યાત્મિક સ્થળ છે જે...

Read Free

ભગવાન શંકર ને વહાલો શ્રાવણ માસ.. By Jas lodariya

ભગવાન શિવજીના શ્રાવણ માસનો મહિમા અધ્યાત્મની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છેહિંદુ ધર્મ શાસ્ત્રોમાં ધર્મ ધ્યાન, અધ્યાત્મની દૃષ્ટિએ શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. શ્રાવણ માસ ભગવ...

Read Free

અજાણી શક્તિ By Sagar Oza

શિર્ષક: અજાણી શક્તિ"લ્યો, આવી ગયો બૈજુ બાવરો...હાં હાં હાં" સંદીપ જાણે ઘમંડથી પોતાની બડાઈ હાંકી રહ્યો હોય તેમ પોતાનાં ગ્રુપમાં બોલવા લાગ્યો."આ નીલને એવું તો શું થયું કે એકદમ જ બદલા...

Read Free

સંત શ્રી મેકરણ દાદા.. By Jas lodariya

આપણા ગુજરાતની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. અહીં ઘણા મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશમાં ૧૭ મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણનો જન્...

Read Free

ચાલો ઓળખીએ ગુરુપુનમે સાચા ગુરુને ! By Dada Bhagwan

ગુરુ એટલે શું  ? ગુરુ એટલે ગાઈડ. જે રસ્તો બતાડે એ ગુરુ. પછી તે સંસારનો, લૌકિક વ્યવહારનો કે ધર્મનો અને મોક્ષના માર્ગે ચઢાવી દે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી દે તેને સદ્ગુરુ કેહવાય, જે અલ...

Read Free

ત્યાગ – ભગવાન મહાવીરની દ્રષ્ટીએ By Dada Bhagwan

એક શેઠ દરરોજ સત્સંગ કરતા. એમની બીડી પીવાની ટેવ પડેલી. એક દહાડો બે ઈંચની બીડીને બદલે બાર ઈંચનો બીડો ઓટલે બેસીને પીતા હતા ! એમના સત્સંગી મિત્રે પૂછ્યું ? ‘ અલ્યા, આ શું ? અઆવડો મોટો...

Read Free

શ્રી મેલડી મા મંદિર - 3 By Payal Chavda Palodara

શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા ભાગ-૩         હવે, તમને શ્રી મેલડીમાના ઇતિહાસ વિશે જાણીને એ ઉત્સુકતા તો થઇ જ હશે કે કેવું હશે તે મંદિર? હાલમાં કેવો હશે તે મહેલ? તો ચાલો આપણે આજે...

Read Free

ભાવઅહિંસા By Dada Bhagwan

જગતની વાસ્તવિકતા શું છે ? આપણે કોણ છીએ ? ભગવાન શું છે ? ભગવાન ક્યાં છે ? આખું જગત ભગવાને ખોળ ખોળ કરે છે. પણ તે જડતા નથી કેમ? તો કહે કે એમનું સાચું સરનામું ખબર નથી. તેથી ઉપરવાળા, મં...

Read Free

રહસ્ય મૃત્યુતણા By Dada Bhagwan

મૃત્યુનું રહસ્ય જાણવા કોને ઉત્સુકતા નહીં થઇ હોય ?! મોટા મોટા સંતો, ભક્તો, રાજાઓ મૃત્યુ વિશે પોકારી પોકારીને કહેતા હોય છે છતાં એનો ગૂંચવાડો સામાન્ય જનને ઉકેલાતો નથી. મૃત્યુ શું છે ?...

Read Free

દીક્ષા-પર્વ - ગગન ગિલ By Dipak Raval

‘દીક્ષા-પર્વ’ ગગન ગિલ મેં એમની પાસેથી ઉપદેશ નહોતો લીધો, ન તો દીક્ષા. તેઓ મારી સંગાથે ચાલ્યા આવે છે, હું એમના સંગાથે. એ મારું રહસ્ય છે, મારા આંતરમનની વણઊકલી હલચલ. જ્યારે પણ હું કઈ ક...

Read Free

ઇરાવન - ભાગ ૭ By Abhishek Dafda

ત્યારે ઇરાવનનાં સમસ્ત સૈનિકોએ તેં છ એ છ વીરોનાં સૈન્ય સમૂહનો નાશ કરી નાખ્યો. સમરાંગણમાં પોતાની સેનાનો આ રીતે નાશ થતા જોઇ સુબલનાં છ એ પુત્રો ન સહન કરી શક્યા. તેઓએ ઇરાવન પર ઍક સાથે હ...

Read Free

સુધારવું કે સુધરવું By Dada Bhagwan

સારું સંસ્કારી પાત્ર બધી રીતે તપાસ કરીને, સારા સારા દસ પ્લસ પોઈન્ટ દેખાયા, તેના આધારે પરણ્યા. ને પરણ્યા પછી નેવું માઈનસ પોઈન્ટ ભૂલ સ્વરૂપે દેખાવા માંડ્યા, સામસામે બન્નેને. તો લગ્ન...

Read Free

મંદિરની ધજા By મહેશ ઠાકર

*જાણો મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે, અને તેનું મહત્વ*વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે!ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છ...

Read Free

નૃસિંહ જયંતિ By Jagruti Vakil

શ્રીમદ ભાગવત ગીતામાં વિષ્ણુના મુખ્ય 10 અવતારોનો ઉલ્લેખ છે. ભગવદ ગીતાના જ્ઞાન કર્મસંન્યાસ યોગ ના ચોથા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત...

Read Free

જાગો છો કે ઉંધો છો?? By Hemant pandya

આપણી મારી તમારી સાચી ઓળખ શું? નામ ધારી તમારૂ શરીર , રામ લક્ષ્મણ ભરત નકુલ, વીવેક ,આનંદ ,આરતી, રમીલા, સીતા ગીતા...?? આવું કે અલગ નામ સાથે સરનેમ બાપ કે માનું નામ સાથે ધર્મ જાતી દેશ સમ...

Read Free

પાટીદાર By મહેશ ઠાકર

જાણો પટેલ પાટીદાર કેમ કહેવાયા? માઁ ઉમિયા કેવી રીતે બન્યા કુળદેવી"ગુજરાતના રાજવંશીઓ, રાજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) અસલ ક્ષત્રિય આર્ય પ્રજાના વંશજો છે. તેઓ એક જ એવા ર્કૂમિ ક્ષત્રિય ક...

Read Free

પરશુરામજીની પરશુ By Tr. Mrs. Snehal Jani

લેખ:- પરશુરામજીની પરશુ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. કેમ છો બધાં? મજામાં? ઓહો, આનંદમાં છો, એમ ને? સરસ, સરસ. જલસા કરો. ઘણાં સમયથી તમને બધાંને ફરવા નથી લઈ જઈ શકી તો વિચાર્યું કે...

Read Free

શ્રી હનુમાન ચાલીસા ધ લાઈફ મેનેજમેન્ટ ગાઈડ By મહેશ ઠાકર

શ્રી હનુમાન ચાલીસા; લાઈફ મેનેજમેન્ટ ગાઈડ• શ્રી હનુમાનજી એટલે રિયલ લાઈફ મેનેજમેન્ટ ગુરૂ• બળ, બુદ્ધિ અને વિદ્યાની માસ્ટર કી એટલે હનુમાન ચાલીસાપરમ સુખ અને સામર્થ્યની પ્રાપ્તિ માટે હનુ...

Read Free

ભગવાન મહાવીર પ્રરૂપિત-અહીંસા પરમોધર્મ By Dada Bhagwan

અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતી છે. અહિંસા એટલે મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય, એ જાણપણામાં રેહવું જોઇએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ અને વર...

Read Free

શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા By Payal Chavda Palodara

શ્રી મેલડી માતાજીની પ્રાગટય કથા - શ્રી મેલડી માતાજીની ઘણી લોકકથાઓ છે એ પ્રમાણે તેની ઉત્પત્તિની પણ અલગ-અલગ કથાઓ જોવા મળે છે. જયારે શ્રી મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું કોઇ નામ...

Read Free

તે જાતે આવશે.. By Jasmina Shah

જીગર, સીમા અને તેમનો નાનકડો દિકરો મેહુલ શહેરમાં રહેતાં પોતાના એક મિત્રને ત્યાંથી પાછા પોતાના નાનકડા ગામ તરફ આવી રહ્યા હતા અને તેમને રસ્તામાં એક ગોઝારો અકસ્માત થયો. નાનકડો મેહુલ બચી...

Read Free

શ્રી સુંદરકાંડ ભાગ - ૧૧ By Uday Bhayani

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | ગતાંકથી આપણે ગોસ્વામી તુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર પંચમ સોપાન શ્રીસ...

Read Free

ઘર, એક બગીચો ! - 1 By Dada Bhagwan

એક ભાઈ કહેતા હતા કે, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે એને પૂછ્યું કે તારી બૈરીને પૂછીએ તો એ શું કહે છે ? એ કહે છે કે મારો ધણી અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાંનો...

Read Free

સંત રોહીદાસ By મહેશ ઠાકર

સંત રોહીદાસ જન્મ જયંતી સ્પેશિયલ,,રોહીદાસ સંતોમાં અગ્રણી હતાં જેમણે પોતાની રચનાઓ ના માધ્યમ થી સમાજમાં વ્યાપ્ત બુરાઇઓ ને દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું. એમની રચનાઓ ની વિશેષતા લ...

Read Free

ભગવાન વિશ્વકર્મા By મહેશ ઠાકર

*સૃષ્ટિના રચયિત ભગવાન વિશ્વકર્મા વિશે ટૂંકો સાર પરિચય*પ્રાચીનકાળમાં ભગવાન વિશ્વકર્માએ પોતાની અંગત શક્તિ દ્વારા વૈજ્ઞાનિક વરદાન આપીને માનવજીવનને કળા શીખવી હતી. આજે માણસ ભગવાન વિશ્વક...

Read Free

વસંતપંચમી By Tr. Mrs. Snehal Jani

લેખ: વસંતપંચમી લેખિકા: શ્રીમતી સ્નેહલ રાજન જાની પ્રકૃતિપ્રેમીઓ માટેની મહત્ત્વની ઋતુ એટલે વસંતઋતુ. પ્રકૃતિનું સૌંદર્ય વસંતઋતુમાં સોળે કળાએ ખીલેલું હોય છે. આથી જ વસંતઋતુને ઋતુઓનો રાજ...

Read Free

જય શ્રી જહું માં By મહેશ ઠાકર

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર લીધો. આ દરબારે ત્યારે આ દી...

Read Free

દુઃખમાં સુખ By મનોજ નાવડીયા

"દુઃખમાં સુખ"'આરંભ અને અંતની પહેલી'દુ:ખ અને સુખ તો એક ગાડાના પૈડા જેવું છે, જે હંમેશા ચાલતું જ રહે છે. કયારેક મનુષ્યને દુ:ખ તો કયારેય સુખનો અનુભવ થતો રહે છે. પરંતુ મોટા ભાગ...

Read Free

૧૦૧મો જન્મ By Chandani

૧૦૧મો જન્મ મનમાં ઉઠેલા વિચારોના વમળોને હજી પણ સંતોષ મળે એવો કોઈ કિનારો નહતો મળ્યો. આ દુઃખ, વેદના, કષ્ટ, પીડા અને એકલતાનું કોઈ ઠોસ કારણ નહતું મળ્યું. હજી પણ મન એજ પ્રશ્ન પર અટક્યું...

Read Free

યોદ્ધા અંગદ By મહેશ ઠાકર

#શ્રીરામે #અંગદ ને કહ્યું કે અંગદ તમે લંકામાં જાઓ. રાવણને મળો એની સાથે એવી વાત કરજો કેજેથી આપણું કામ થાય અને શત્રુનું ભલું પણ થાય. શ્રીરામ શત્રુના પણ હિતેષી છે. તેઓ રાવણનું પણ અહિત...

Read Free

બોધ પ્રેરક વાતો By Ashish

*"સંઘર્ષ"*એક વેપારી ઘણા વર્ષોથી સર્કસ ચલાવતો હતો. તેની પાસે કોઈ કુટુંબ ન હતું, તેથી તેણે બંધ કરવાનું નક્કી કર્યું કારણ કે તેનું સર્કસ ખરીદવામાં કોઈને રસ ન હતો. તેમણે કર્મચારીઓને...

Read Free

બાબા મલુકદાસ By મહેશ ઠાકર

“ બાબા મલુકદાસ(ગુરુ દેવ મુરારી) "બાબામલુકદાસ કડા જિલ્લો ઇલાહાબાદ (પ્રયાગ) ના હતા તેઓ જ્ઞાતિએ લોહાણા હતા તેઓના પિતાશ્રીનું નામ લાલા સુંદરદાસ કકડ હતું તેમનો જન્મ ૧૬૩૧ ને વૈશાખ વદ પાં...

Read Free

मनकी बात By DIPAK CHITNIS. DMC

मन की बात"================*यह भी नहीं रहने वाला**एक साधु देश में यात्रा के लिए पैदल निकला हुआ था। एक बार रात हो जाने...

Read Free

હરિશ્ચંદ્રેશ્વર મંદિર By Tr. Mrs. Snehal Jani

લેખ:- ધાર્મિક સ્થળ હરિશ્ચંદ્રેશ્વર મંદિરની મુલાકાતલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઘણાં સમયથી ક્યાંક ફરવા નથી લઈ ગઈ બધાંને. તો થયું કે ચાલો આજે લઈ જાઉં. આ એક અધ્યાત્મિક સ્થળ છે જે...

Read Free

ભગવાન શંકર ને વહાલો શ્રાવણ માસ.. By Jas lodariya

ભગવાન શિવજીના શ્રાવણ માસનો મહિમા અધ્યાત્મની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છેહિંદુ ધર્મ શાસ્ત્રોમાં ધર્મ ધ્યાન, અધ્યાત્મની દૃષ્ટિએ શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. શ્રાવણ માસ ભગવ...

Read Free

અજાણી શક્તિ By Sagar Oza

શિર્ષક: અજાણી શક્તિ"લ્યો, આવી ગયો બૈજુ બાવરો...હાં હાં હાં" સંદીપ જાણે ઘમંડથી પોતાની બડાઈ હાંકી રહ્યો હોય તેમ પોતાનાં ગ્રુપમાં બોલવા લાગ્યો."આ નીલને એવું તો શું થયું કે એકદમ જ બદલા...

Read Free

સંત શ્રી મેકરણ દાદા.. By Jas lodariya

આપણા ગુજરાતની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. અહીં ઘણા મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશમાં ૧૭ મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણનો જન્...

Read Free

ચાલો ઓળખીએ ગુરુપુનમે સાચા ગુરુને ! By Dada Bhagwan

ગુરુ એટલે શું  ? ગુરુ એટલે ગાઈડ. જે રસ્તો બતાડે એ ગુરુ. પછી તે સંસારનો, લૌકિક વ્યવહારનો કે ધર્મનો અને મોક્ષના માર્ગે ચઢાવી દે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી દે તેને સદ્ગુરુ કેહવાય, જે અલ...

Read Free

ત્યાગ – ભગવાન મહાવીરની દ્રષ્ટીએ By Dada Bhagwan

એક શેઠ દરરોજ સત્સંગ કરતા. એમની બીડી પીવાની ટેવ પડેલી. એક દહાડો બે ઈંચની બીડીને બદલે બાર ઈંચનો બીડો ઓટલે બેસીને પીતા હતા ! એમના સત્સંગી મિત્રે પૂછ્યું ? ‘ અલ્યા, આ શું ? અઆવડો મોટો...

Read Free

શ્રી મેલડી મા મંદિર - 3 By Payal Chavda Palodara

શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા ભાગ-૩         હવે, તમને શ્રી મેલડીમાના ઇતિહાસ વિશે જાણીને એ ઉત્સુકતા તો થઇ જ હશે કે કેવું હશે તે મંદિર? હાલમાં કેવો હશે તે મહેલ? તો ચાલો આપણે આજે...

Read Free

ભાવઅહિંસા By Dada Bhagwan

જગતની વાસ્તવિકતા શું છે ? આપણે કોણ છીએ ? ભગવાન શું છે ? ભગવાન ક્યાં છે ? આખું જગત ભગવાને ખોળ ખોળ કરે છે. પણ તે જડતા નથી કેમ? તો કહે કે એમનું સાચું સરનામું ખબર નથી. તેથી ઉપરવાળા, મં...

Read Free

રહસ્ય મૃત્યુતણા By Dada Bhagwan

મૃત્યુનું રહસ્ય જાણવા કોને ઉત્સુકતા નહીં થઇ હોય ?! મોટા મોટા સંતો, ભક્તો, રાજાઓ મૃત્યુ વિશે પોકારી પોકારીને કહેતા હોય છે છતાં એનો ગૂંચવાડો સામાન્ય જનને ઉકેલાતો નથી. મૃત્યુ શું છે ?...

Read Free

દીક્ષા-પર્વ - ગગન ગિલ By Dipak Raval

‘દીક્ષા-પર્વ’ ગગન ગિલ મેં એમની પાસેથી ઉપદેશ નહોતો લીધો, ન તો દીક્ષા. તેઓ મારી સંગાથે ચાલ્યા આવે છે, હું એમના સંગાથે. એ મારું રહસ્ય છે, મારા આંતરમનની વણઊકલી હલચલ. જ્યારે પણ હું કઈ ક...

Read Free

ઇરાવન - ભાગ ૭ By Abhishek Dafda

ત્યારે ઇરાવનનાં સમસ્ત સૈનિકોએ તેં છ એ છ વીરોનાં સૈન્ય સમૂહનો નાશ કરી નાખ્યો. સમરાંગણમાં પોતાની સેનાનો આ રીતે નાશ થતા જોઇ સુબલનાં છ એ પુત્રો ન સહન કરી શક્યા. તેઓએ ઇરાવન પર ઍક સાથે હ...

Read Free

સુધારવું કે સુધરવું By Dada Bhagwan

સારું સંસ્કારી પાત્ર બધી રીતે તપાસ કરીને, સારા સારા દસ પ્લસ પોઈન્ટ દેખાયા, તેના આધારે પરણ્યા. ને પરણ્યા પછી નેવું માઈનસ પોઈન્ટ ભૂલ સ્વરૂપે દેખાવા માંડ્યા, સામસામે બન્નેને. તો લગ્ન...

Read Free

મંદિરની ધજા By મહેશ ઠાકર

*જાણો મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે, અને તેનું મહત્વ*વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે!ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છ...

Read Free

નૃસિંહ જયંતિ By Jagruti Vakil

શ્રીમદ ભાગવત ગીતામાં વિષ્ણુના મુખ્ય 10 અવતારોનો ઉલ્લેખ છે. ભગવદ ગીતાના જ્ઞાન કર્મસંન્યાસ યોગ ના ચોથા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત...

Read Free

જાગો છો કે ઉંધો છો?? By Hemant pandya

આપણી મારી તમારી સાચી ઓળખ શું? નામ ધારી તમારૂ શરીર , રામ લક્ષ્મણ ભરત નકુલ, વીવેક ,આનંદ ,આરતી, રમીલા, સીતા ગીતા...?? આવું કે અલગ નામ સાથે સરનેમ બાપ કે માનું નામ સાથે ધર્મ જાતી દેશ સમ...

Read Free

પાટીદાર By મહેશ ઠાકર

જાણો પટેલ પાટીદાર કેમ કહેવાયા? માઁ ઉમિયા કેવી રીતે બન્યા કુળદેવી"ગુજરાતના રાજવંશીઓ, રાજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) અસલ ક્ષત્રિય આર્ય પ્રજાના વંશજો છે. તેઓ એક જ એવા ર્કૂમિ ક્ષત્રિય ક...

Read Free

પરશુરામજીની પરશુ By Tr. Mrs. Snehal Jani

લેખ:- પરશુરામજીની પરશુ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. કેમ છો બધાં? મજામાં? ઓહો, આનંદમાં છો, એમ ને? સરસ, સરસ. જલસા કરો. ઘણાં સમયથી તમને બધાંને ફરવા નથી લઈ જઈ શકી તો વિચાર્યું કે...

Read Free

શ્રી હનુમાન ચાલીસા ધ લાઈફ મેનેજમેન્ટ ગાઈડ By મહેશ ઠાકર

શ્રી હનુમાન ચાલીસા; લાઈફ મેનેજમેન્ટ ગાઈડ• શ્રી હનુમાનજી એટલે રિયલ લાઈફ મેનેજમેન્ટ ગુરૂ• બળ, બુદ્ધિ અને વિદ્યાની માસ્ટર કી એટલે હનુમાન ચાલીસાપરમ સુખ અને સામર્થ્યની પ્રાપ્તિ માટે હનુ...

Read Free

ભગવાન મહાવીર પ્રરૂપિત-અહીંસા પરમોધર્મ By Dada Bhagwan

અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતી છે. અહિંસા એટલે મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય, એ જાણપણામાં રેહવું જોઇએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ અને વર...

Read Free

શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા By Payal Chavda Palodara

શ્રી મેલડી માતાજીની પ્રાગટય કથા - શ્રી મેલડી માતાજીની ઘણી લોકકથાઓ છે એ પ્રમાણે તેની ઉત્પત્તિની પણ અલગ-અલગ કથાઓ જોવા મળે છે. જયારે શ્રી મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું કોઇ નામ...

Read Free

તે જાતે આવશે.. By Jasmina Shah

જીગર, સીમા અને તેમનો નાનકડો દિકરો મેહુલ શહેરમાં રહેતાં પોતાના એક મિત્રને ત્યાંથી પાછા પોતાના નાનકડા ગામ તરફ આવી રહ્યા હતા અને તેમને રસ્તામાં એક ગોઝારો અકસ્માત થયો. નાનકડો મેહુલ બચી...

Read Free

શ્રી સુંદરકાંડ ભાગ - ૧૧ By Uday Bhayani

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | ગતાંકથી આપણે ગોસ્વામી તુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર પંચમ સોપાન શ્રીસ...

Read Free

ઘર, એક બગીચો ! - 1 By Dada Bhagwan

એક ભાઈ કહેતા હતા કે, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે એને પૂછ્યું કે તારી બૈરીને પૂછીએ તો એ શું કહે છે ? એ કહે છે કે મારો ધણી અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાંનો...

Read Free

સંત રોહીદાસ By મહેશ ઠાકર

સંત રોહીદાસ જન્મ જયંતી સ્પેશિયલ,,રોહીદાસ સંતોમાં અગ્રણી હતાં જેમણે પોતાની રચનાઓ ના માધ્યમ થી સમાજમાં વ્યાપ્ત બુરાઇઓ ને દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું. એમની રચનાઓ ની વિશેષતા લ...

Read Free

ભગવાન વિશ્વકર્મા By મહેશ ઠાકર

*સૃષ્ટિના રચયિત ભગવાન વિશ્વકર્મા વિશે ટૂંકો સાર પરિચય*પ્રાચીનકાળમાં ભગવાન વિશ્વકર્માએ પોતાની અંગત શક્તિ દ્વારા વૈજ્ઞાનિક વરદાન આપીને માનવજીવનને કળા શીખવી હતી. આજે માણસ ભગવાન વિશ્વક...

Read Free

વસંતપંચમી By Tr. Mrs. Snehal Jani

લેખ: વસંતપંચમી લેખિકા: શ્રીમતી સ્નેહલ રાજન જાની પ્રકૃતિપ્રેમીઓ માટેની મહત્ત્વની ઋતુ એટલે વસંતઋતુ. પ્રકૃતિનું સૌંદર્ય વસંતઋતુમાં સોળે કળાએ ખીલેલું હોય છે. આથી જ વસંતઋતુને ઋતુઓનો રાજ...

Read Free

જય શ્રી જહું માં By મહેશ ઠાકર

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર લીધો. આ દરબારે ત્યારે આ દી...

Read Free

દુઃખમાં સુખ By મનોજ નાવડીયા

"દુઃખમાં સુખ"'આરંભ અને અંતની પહેલી'દુ:ખ અને સુખ તો એક ગાડાના પૈડા જેવું છે, જે હંમેશા ચાલતું જ રહે છે. કયારેક મનુષ્યને દુ:ખ તો કયારેય સુખનો અનુભવ થતો રહે છે. પરંતુ મોટા ભાગ...

Read Free

૧૦૧મો જન્મ By Chandani

૧૦૧મો જન્મ મનમાં ઉઠેલા વિચારોના વમળોને હજી પણ સંતોષ મળે એવો કોઈ કિનારો નહતો મળ્યો. આ દુઃખ, વેદના, કષ્ટ, પીડા અને એકલતાનું કોઈ ઠોસ કારણ નહતું મળ્યું. હજી પણ મન એજ પ્રશ્ન પર અટક્યું...

Read Free

યોદ્ધા અંગદ By મહેશ ઠાકર

#શ્રીરામે #અંગદ ને કહ્યું કે અંગદ તમે લંકામાં જાઓ. રાવણને મળો એની સાથે એવી વાત કરજો કેજેથી આપણું કામ થાય અને શત્રુનું ભલું પણ થાય. શ્રીરામ શત્રુના પણ હિતેષી છે. તેઓ રાવણનું પણ અહિત...

Read Free

બોધ પ્રેરક વાતો By Ashish

*"સંઘર્ષ"*એક વેપારી ઘણા વર્ષોથી સર્કસ ચલાવતો હતો. તેની પાસે કોઈ કુટુંબ ન હતું, તેથી તેણે બંધ કરવાનું નક્કી કર્યું કારણ કે તેનું સર્કસ ખરીદવામાં કોઈને રસ ન હતો. તેમણે કર્મચારીઓને...

Read Free

બાબા મલુકદાસ By મહેશ ઠાકર

“ બાબા મલુકદાસ(ગુરુ દેવ મુરારી) "બાબામલુકદાસ કડા જિલ્લો ઇલાહાબાદ (પ્રયાગ) ના હતા તેઓ જ્ઞાતિએ લોહાણા હતા તેઓના પિતાશ્રીનું નામ લાલા સુંદરદાસ કકડ હતું તેમનો જન્મ ૧૬૩૧ ને વૈશાખ વદ પાં...

Read Free