gujarati Best Spiritual Stories Books Free And Download PDF

Stories and books have been a fundamental part of human culture since the dawn of civilization, acting as a powerful tool for communication, education, and entertainment. Whether told around a campfire, written in ancient texts, or shared through modern media, Spiritual Stories in gujarati books and stories have the unique ability to transcend time and space, connecting people across generations a...Read More


Languages
Categories
Featured Books

હાઉ ટુ ઓર્ગનાઈઝ ફેમીલી ! By Dada Bhagwan

     એક બહુ મોટી ઇન્ટરનેશનલ કંપનીના મેનેજીંગ ડીરેકટર કમ સી.એ. આવ્યા ને કહેવા લાગ્યા, ‘બેનશ્રી, પંદર દિવસથી ઘરમાં સ્મશાન જેવું છે. પત્નીના અબોલા છે, બાળકો ઘરમાં અમારા બેઉ સાથે બોલતા...

Read Free

શિવલીંગ By DIPAK CHITNIS. DMC

શિવલિંગ હિન્દુઓ તેની પૂજા કરે છે, તે જ્ઞાનની વાત છેશિવલિંગ પર ચઢાવવામાં આવેલ જળનો પાર નથી અને શિવલિંગની પ્રદક્ષિણા અડધી કરવામાં આવે છે. શિવલિંગ પર ચઢાવવામાં આવેલ નૈવેદ્ય પણ ખાવામાં...

Read Free

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 6 By Jigna Pandya

અને જાણ જે કે મારું ચાલશે ત્યાં સુધી હું તને કટકેય નહીં મૂકું, મામાનું લૂણ. ""ભાઈ ! મારે વેર નથી લે__! ""ખબરદાર ! ચાર હત્યાનું પાપ ! પિતૃદ્વોહનું પાપ ! યાદ રાખજે_સોમવારે , શિવાલય,...

Read Free

તિરુપતિ બાલાજી By DIPAK CHITNIS. DMC

ભગવાન વિષ્ણુ તિરુપતિ બાલાજી કેવી રીતે બન્યા એકવાર બધા દેવતાઓએ ભેગા મળીને યજ્ઞ કરવાનું નક્કી કર્યું. યજ્ઞની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. પછી વેદે એક પ્રશ્ન પૂછ્યો અને વ્યવહારિક સમસ્યા ઊ...

Read Free

મહાત્માની સાચી ઓળખ By Pandya Jigar

        " જય શ્રી સ્વામિનારાયણ "         પ્રસ્તાવના સામગ્રી હિંદુ ધર્મમાં સૂર્ય દેવતા ભગવાન સૂર્યની સંપૂર્ણ અને વ્યાપક ઝાંખી પૂરી પાડે છે. તે તેના ઘણા સકારાત્મક ગુણો અને લાક્ષણિકતા...

Read Free

હિંદુ ધર્મના સોળ સંસ્કાર By DIPAK CHITNIS. DMC

હિંદુ ધર્મના સોળ સંસ્કાર પ્રથમ સંસ્કાર... સગર્ભાવસ્થા સંસ્કાર: આપણા શાસ્ત્રોમાં માન્ય સોળ વિધિઓમાં ગર્ભાવસ્થા પ્રથમ છે.... આ સંસ્કારને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ્યા પછી પ્રથમ ફરજ તરીકે...

Read Free

પ્રેમની પરિભાષા By Dada Bhagwan

જગતમાં જે પ્રેમ શબ્દ છે ને, એ અલૌકિક ભાષાનો શબ્દ છે તે લોકમાં આવેલો છે. બાકી આપણા લોકો પ્રેમને સમજતા જ નથી. તેથી તો કબીર સાહેબે કહ્યું:        “પુસ્તક પઢ પઢ જગ મુંઆ, પંડિત ભયા ન કો...

Read Free

દશાવતાર By DIPAK CHITNIS. DMC

દશાવતારદશાવતાર એટલે વિષ્ણુના દસ અવતાર. શ્રીમદ્ ભાગવતમ્‌માં વિષ્ણુના મુખ્ય દસ અવતારોનો ઉલ્લેખ છે. હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે. જ્યારે જ્યારે માનવજાતિને...

Read Free

પરણ્યા ત્યારથી સુધારી શકયા એકબીજાને ? By Dada Bhagwan

      એક મોટી ઉંમરના કાકાની ફરિયાદ હતી, ‘આખી જિંદગી આ તમારી કાકીને સમજાય સમજાય કર્યું, ખૂબ વઢીને જોયું, ક્યારેક તો મારાથી હાથે ય એમના ઉપર ઉપડી જતો, છતાં ય તમારા કાકી સુધર્યાં જ નહી...

Read Free

ગોકુળ થી મથુરા By DIPAK CHITNIS. DMC

મારું વૃન્દાવન છે રૂડું * આનંદ વૃંદાવનધીર સમીરે યમુના તીરે * ગિરિરાજ ગોવર્ધનરાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોરનંદ ગાંવ * સેવાકુંજ * નિધુવન * મથુરાશ્રીકૃષ્ણ (સંસ્કૃતઃ कृष्ण) (Engli...

Read Free

મહારાસ લીલા By DIPAK CHITNIS. DMC

    // મહારાસ લીલા //   ભગવાનની સૌથી વિશિષ્ટ લીલા, અને ભક્ત માટે અનેક અને વૈવિધ્યસભર આધ્યાત્મિક અનુભવોનો વિશાળ સંગ્રહ, તે ભગવાન વાસુદેવની રાસ-લીલા છે. શ્રીમદભાગવતમાં, પણ આ રાસલીલાન...

Read Free

જ્ઞાનવધૅક ઘટના By DIPAK CHITNIS. DMC

એક જ્ઞાનવર્ધક ઘટના રામાયણ ની જે ઘટના બની આ ઘટનામાં ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન માતા સીતાનું અપહરણ અને તેમાંથી એક યુદ્ધ નું નિર્માણ થયું આ યુદ્ધ તે કોઇ પ્રદેશ મેળવવાની કે બીજી આર્...

Read Free

મંગલસૂત્ર By DIPAK CHITNIS. DMC

મંગલસૂત્ર શું છે.......મંગળસૂત્ર લગ્નનું પ્રતિક છે. લગ્ન પછી દરેક સુહાગણ સ્ત્રીના સુહાગની નિશાનીના રૂપે તેના ગળાની શોભા વધારે છે. પરંતુ મંગળસૂત્ર સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો વિશે...

Read Free

તેજસ્વિની: અક્કા મહાદેવી By Dipak Raval

તેજસ્વિની: અક્કા મહાદેવી :અનુવાદ:- દીપક રાવલ   કોઈ કોઈની ઉપસ્થિતિ આપણો રસ્તો રોકી લે છે. દેશ-કાળનું બંધન તોડીને સામે આવી જાય છે. એ ભક્ત હોય, કવિ હોય, મર્મ ભેદતી કોઈ પંક્તિ તમારામાં...

Read Free

હું કોણ છું? By Dada Bhagwan

કોઈ પૂછે કે તમે કોણ છો ? તો આપણે તરત જ બોલી ઉઠીએ, ‘હું ચંદુલાલ છું.’ (પોતાનું નામ) પણ શું ખરેખર આપણે ચંદુલાલ છીએ ? ખરેખર ‘શું ચંદુલાલ હું છું કે ચંદુલાલ મારું નામ છે ? આ તો ઓળખવા મ...

Read Free

જીવનનો ધ્યેય કદી વિચાર્યો છે ? By Dada Bhagwan

      જીવન તો બધાંય જીવી જાય છે, પણ એ જીવન શું કામનું કે જેનો કોઈ ધ્યેય ના હોય ?! જીવનનો ધ્યેય શું છે ? કદિ એના વિશે વિચાર્યું છે ? સમજણા થયા ત્યારથી જ લોકોના કહ્યાથી કે જોઈ જોઈને...

Read Free

મા-બાપ છોકરાંનો વ્યવહાર By Dada Bhagwan

            ઔરંગાબાદમાં એક મુસલમાનની છોકરી આવી, મેં પૂછયું, ‘શું નામ ?’ ત્યારે કહે છે, ‘દાદાજી, મારું નામ મશરૂર.’ પછી મેં કહ્યું, ‘શું કરું છું તું ?’ ત્યારે કહે, ‘ હું લેકચરર છું....

Read Free

ભક્તિ અને મુક્તિ By Dada Bhagwan

  પ્રશ્નકર્તા: દાદા, આ ભાઈ તો ભગત માણસ છે. દાદાશ્રી: ક્યાં સુધી ભગત રહેવું છે ? જન્મોજન્મ સુધી ભગત જ રહે અને જો કોઈ અવતારમાં ભૂલ-થાપ ખાધી ને ભગતોમાં ય કોઈ કુસંગ મળી ગયો તો ? કેન્ટી...

Read Free

શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસો By shreyansh

શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસોફાગણ વદ-૮આ દિવસે શ્રી શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયક શ્રી આદીશ્વર દાદાની પ્રતિમા તથા અન્ય જિન પ્રતિમાઓના અઢાર અભિષેક વિધિ સહીત થાય છે. આ દિવસ આ...

Read Free

દ્રાવિડ-વારીખિલ્લ ની કથા By shreyansh

*દ્રાવિડ-વારીખિલ્લ ની કથા..* પર્વ તિથિઓમાં કાર્તિકી પૂર્ણિમાનું મહાત્મ્ય અનેરું છે.જે માણસ સિદ્ધગિરી ઉપર જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઇ ને કાર્તિકી પૂનમની વિધિ પૂર્વક ઉત્તમ પ્રકારે આ...

Read Free

સત્યવાદી ચોર By M. Soni

કાલુ વ્યવસાયે ચોર હતો.. એ ધરમપુર નામનાં નગરમાં રહેતો હતો. નગરમાં એક સંત હતા જેમની પાસે ઘણા લોકો ધ્યાન શીખવા જતા. કાલુને પણ ધ્યાન શીખવાની ખૂબ ઈચ્છા હતી. એક દિવસ એ સંત પાસે ગયો અને ત...

Read Free

શત્રુંજયનો ઇતિહાસ By shreyansh

શત્રુંજયનો ઇતિહાસશત્રુંજયનો ઇતિહાસ પૌરાણિક-ઐતિહાસિક કાળથી ઘટના પ્રધાન રહ્યો છે.પૌરાણિક કાળ એટલે કે ઇતિહાસના વર્ષોની ગણતરી અને આલેખન પહેલાના યુગમાં આ જાજરમાન તીર્થની ભવ્યતા અને પ્રભ...

Read Free

જ્ઞાન પંચમીનું રહસ્ય By shreyansh

*જ્ઞાન પંચમીનું રહસ્ય....* જ્ઞાનપંચમીનો પવિત્ર દિવસ....... નૂતન વર્ષના મંગલમય પ્રારંભનું આ પહેલું પર્વ સૂચવે છે કે..... શરીરના તમામ અવયવોથી શરીર સંપૂર્ણ હોય પણ જો આંખ ન હોય તો માણસ...

Read Free

શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસ By shreyansh

શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો દિવ્ય પ્રભાવ છે. એમની કૃપા જે પામે છે તે ધન્ય બની જાય છે.જૈનોના અત્યંત પ્રિય પ્રભુજીનું નામ છે 'શ્...

Read Free

હરિ ની માફી By MITU AHIR

હરિ ની માફી (રાવજી હોલમાં બેસી news paper વાંચી રહ્યો હતો)(અચાનક ઘરના મંદિરમાંથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માળા જપતા પત્ની લીલા નો અવાજ સંભળાયો )(રાવજી ગુસ્સામાં બેચેન થઇ ને news...

Read Free

લક્ષ્મી અને ધર્મ By Dada Bhagwan

   જ્યાં આગળ પૈસાની વાતો છે, સ્ત્રીઓની વાતો જ્યાં હોય ત્યાં નર્યો કુસંગ છે. જ્યાં ધર્મની વાત હોય, સાચા સુખની વાતો હોય, જ્યાં કોઈને સુખી કરવાની ઈચ્છાઓ, ભાવનાઓ હોય, એવી બધી વાતો હોય...

Read Free

આસો સુદ પૂનમ નો મહિમા અને તેનું મહત્વ By shreyansh

*આસો સુદ પૂનમનો દિવસ એટલે મહા ગુણવંત,**૨૦ કરોડ મુનિ સાથે પાંડવોએ કાપ્યો મુક્તિ પંથ.* *....જરા કુમારે શ્રી કૃષ્ણ ના મૃત્યુ અને દ્વારકા નગરીના નાશ નો વૃતાંત પાંડવોને જણાવ્યો.**તે સાં...

Read Free

શરદ્પૂર્ણિમાનું મહત્વ... By Jas lodariya

શરદપૂનમની રાતડીને, ચંદ્ર ઉગ્યો આકાશ રે...શરદપૂર્ણિમાનો ઉત્સવ સમગ્ર ભારતભરમાં હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શરદ્પૂર્ણિમાને માણેક ઠારી પૂનમ પણ કહેવામાં આવે છે.આસો સુદ- પૂનમે આકા...

Read Free

જીવનનો ધ્યેય આટલો જ હોવો ઘટે! By Dada Bhagwan

જીવનનો ધ્યેય આટલો જ હોવો ઘટે!      શેના માટે જીંદગી હશે આપણી? શા હેતુ માટે હશે એવો કંઈક વિચાર કરેલો? જન્મ્યા છીએ એટલે જીવવાનું, પણ તે તો લોકો ય જીવે છે ને! બધાં જાનવરો ય જીવે છે. આ...

Read Free

જો હું નવટુંક દેખરેખ નો અધિકારી હોવ તો By shreyansh

જો હું નવટુંક દેખરેખ નો અધિકારી હોવ તો પ્રણામ , કોઈ પણ માણસ ને જો કોઈ કામ કરવું હોય , તો એને એના કામ ની સંપૂર્ણ જાણકારી હોવી જ જોવે , કેમ કે તો જ કામ વ્યવસ્થિત રીતે થઇ શકે છે. જો હ...

Read Free

સૌથી મોટો ભકત કોણ? - 3 By Dave Yogita

સૌથી મોટો ભક્ત કોણ? (ભાગ-૩) નમસ્કાર મિત્રો! આવી ગઈ છું હું સૌથી મોટો ભક્ત કોણ નો છેલ્લો ભાગ લઈને.પહેલા બન્ને ભાગોમાં આપણે જોયું નારદમુની ત્રણેય લોકમાં ભ્રમણ કરતા હોય છે.ભ્રમણ કરતા...

Read Free

સાચી સમજણ By મોહનભાઈ આનંદ

સાચી સમજમોહનભાઈ આનંદ =====================°==°======તમે ગમે તેવી...

Read Free

એ સમય પાછો ક્યારેય નહિ આવે .. By shraddha Boghara

એ દિવસ ની એકા એક યાદો બોવ ખાસ હતી..દિવસ ની શરૂઆત જ એક એવા વ્યક્તિ થી થતી હતી,કે એમના અવાજ સાંભળવા ની સાથેનું એ સ્મિત કે,જેમની કિંમત કદાચ લાખો રૂપિયા ખર્ચી ને પણ ના મળી શકે..જે એ વ્...

Read Free

દીકરી લક્ષમી નું રૂપ By Dr Shraddha K

દરેક ના ઘરમાં એક દીકરી તો હોવી જોઈએ અથવા તો દરેક ના ધરમાં એક લક્ષમી તો હોવી જ જોઈએ આવું તમે સાંભળ્યું હશે.શુ તમારા ઘરમાં એક પણ લક્ષમી નથી ??શુ તમારી મા બહેન લક્ષમી ના કેવાય ??અમુક...

Read Free

ચારયુગ - 2 - કળિયુગ ને વરદાન By Dave Yogita

નમસ્કાર મિત્રો! આગળના ભાગ માં આપણે સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં મહાન કોણ? સત્યયુગ કહે હું મહાન છું.ત્રેતા કહે હું મહાન છું.દ્વાપરયુગ કહે હું મહાન છું.એનું શાબ્દિક યુધ્ધ ચાલી...

Read Free

ગુરુદેવ દત્તાત્રય અને ૨૪ ગુરુઓ By DIPAK CHITNIS. DMC

ગુરુદેવ દત્તાત્રેય અને ૨૪ ગુરુઓ.માગસર સુદ ૧૫ એટલે શ્રી ગુરુ દત્તાત્રેય જયંતી.દત્ત એટલે કે વરદાન માંગવાથી મળેલા હોવાથી અને ત્રણ સ્વરૂપનું એક જ શરીર હોવાથી ઋષિ, અત્રીમુની અને ઋષિપત્ન...

Read Free

લક્ષ્મી, અક્કલનું કે મહેનતનું ઉપાર્જન By Dada Bhagwan

            આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે. હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે. લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં? બીજી કોઈ એવી ચીજ છે કે બધું ભૂલાડી દે એવી? નહીં, એક સ્ત્રી ને...

Read Free

પર્યાય By Dr. Brijesh Mungra

પર્યાય                  પર્યાય અર્થાત વિકલ્પ ..આજે જીવન માં માણસો દરેક ચીજ નો વિકલ્પ શોધી લે છે . હા ...આ બધા નો પર્યાય છે હાલ નાં આધુનિક યુગ માં ..પણ માણસ પર્યાય ની શોધ માં ભટકતો...

Read Free

क्रुण्वन्तो विश्वम आर्यम ।। By Virubha Gohil

परमात्मा का आदेश है कि प्रत्येक मनुष्य को प्रतिदिन‌ पाँच कार्य अर्थात् पांच महायज्ञ करने अतिआवश्यक हैं- (Compulsory Five Daily Duties).....................(1) ब्रह्मयज्ञ :- ब्रह्मय...

Read Free

શીતળા સાતમ By वात्सल्य

"શીતળા સાતમ : જન્માષ્ટમી."શ્રાવણ આયો રે...આજે ટાઢી સાતમ આપણે એને "શીતળા સાતમ" પણ કહીએ છીએ.દક્ષિણ ગુજરાતમાં આ માસની અગાઉની સાતમના દિવસે શીતળા સાતમ ઉજવે છે.ગામડાની સ્ત્રીઓ આ દિવસે ન્...

Read Free

સમય ચક્ર By Goswami Jaynath Sanjaynathji

           એક સુંદર શહેર હતું તેની અંદર એક મોટી અને એક સુંદર શાળા હતી. તેની અંદર 1 થી 12 ધોરણ ઉપલબ્ધ હતા. તે શાળામાં એક રોકી નામનો વિદ્યાર્થી હતો. તેને ભણવામાં રસ ન હતો. તે દરરોજ શ...

Read Free

ખોજાઈમાતા (ક્ષેમકલ્યાણીમાતા) By DIPAK CHITNIS. DMC

ખોજાઈમાતા (ક્ષેમકલ્યાણીમાતા)  સોજીત્રા નગર એ આણંદ જીલ્લાનું  મુખ્ય તાલુકા મથક છે.  જે બસ તેમજ રેલ્વે માર્ગે જોડાયેલું છે. અગાઉ ભાદરણ-નડીઆદ નેરોગેજ રેલ્વે લાઇન વાયા સોજીત્રા થઇ જતી...

Read Free

હાઉ ટુ ઓર્ગનાઈઝ ફેમીલી ! By Dada Bhagwan

     એક બહુ મોટી ઇન્ટરનેશનલ કંપનીના મેનેજીંગ ડીરેકટર કમ સી.એ. આવ્યા ને કહેવા લાગ્યા, ‘બેનશ્રી, પંદર દિવસથી ઘરમાં સ્મશાન જેવું છે. પત્નીના અબોલા છે, બાળકો ઘરમાં અમારા બેઉ સાથે બોલતા...

Read Free

શિવલીંગ By DIPAK CHITNIS. DMC

શિવલિંગ હિન્દુઓ તેની પૂજા કરે છે, તે જ્ઞાનની વાત છેશિવલિંગ પર ચઢાવવામાં આવેલ જળનો પાર નથી અને શિવલિંગની પ્રદક્ષિણા અડધી કરવામાં આવે છે. શિવલિંગ પર ચઢાવવામાં આવેલ નૈવેદ્ય પણ ખાવામાં...

Read Free

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 6 By Jigna Pandya

અને જાણ જે કે મારું ચાલશે ત્યાં સુધી હું તને કટકેય નહીં મૂકું, મામાનું લૂણ. ""ભાઈ ! મારે વેર નથી લે__! ""ખબરદાર ! ચાર હત્યાનું પાપ ! પિતૃદ્વોહનું પાપ ! યાદ રાખજે_સોમવારે , શિવાલય,...

Read Free

તિરુપતિ બાલાજી By DIPAK CHITNIS. DMC

ભગવાન વિષ્ણુ તિરુપતિ બાલાજી કેવી રીતે બન્યા એકવાર બધા દેવતાઓએ ભેગા મળીને યજ્ઞ કરવાનું નક્કી કર્યું. યજ્ઞની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. પછી વેદે એક પ્રશ્ન પૂછ્યો અને વ્યવહારિક સમસ્યા ઊ...

Read Free

મહાત્માની સાચી ઓળખ By Pandya Jigar

        " જય શ્રી સ્વામિનારાયણ "         પ્રસ્તાવના સામગ્રી હિંદુ ધર્મમાં સૂર્ય દેવતા ભગવાન સૂર્યની સંપૂર્ણ અને વ્યાપક ઝાંખી પૂરી પાડે છે. તે તેના ઘણા સકારાત્મક ગુણો અને લાક્ષણિકતા...

Read Free

હિંદુ ધર્મના સોળ સંસ્કાર By DIPAK CHITNIS. DMC

હિંદુ ધર્મના સોળ સંસ્કાર પ્રથમ સંસ્કાર... સગર્ભાવસ્થા સંસ્કાર: આપણા શાસ્ત્રોમાં માન્ય સોળ વિધિઓમાં ગર્ભાવસ્થા પ્રથમ છે.... આ સંસ્કારને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ્યા પછી પ્રથમ ફરજ તરીકે...

Read Free

પ્રેમની પરિભાષા By Dada Bhagwan

જગતમાં જે પ્રેમ શબ્દ છે ને, એ અલૌકિક ભાષાનો શબ્દ છે તે લોકમાં આવેલો છે. બાકી આપણા લોકો પ્રેમને સમજતા જ નથી. તેથી તો કબીર સાહેબે કહ્યું:        “પુસ્તક પઢ પઢ જગ મુંઆ, પંડિત ભયા ન કો...

Read Free

દશાવતાર By DIPAK CHITNIS. DMC

દશાવતારદશાવતાર એટલે વિષ્ણુના દસ અવતાર. શ્રીમદ્ ભાગવતમ્‌માં વિષ્ણુના મુખ્ય દસ અવતારોનો ઉલ્લેખ છે. હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે. જ્યારે જ્યારે માનવજાતિને...

Read Free

પરણ્યા ત્યારથી સુધારી શકયા એકબીજાને ? By Dada Bhagwan

      એક મોટી ઉંમરના કાકાની ફરિયાદ હતી, ‘આખી જિંદગી આ તમારી કાકીને સમજાય સમજાય કર્યું, ખૂબ વઢીને જોયું, ક્યારેક તો મારાથી હાથે ય એમના ઉપર ઉપડી જતો, છતાં ય તમારા કાકી સુધર્યાં જ નહી...

Read Free

ગોકુળ થી મથુરા By DIPAK CHITNIS. DMC

મારું વૃન્દાવન છે રૂડું * આનંદ વૃંદાવનધીર સમીરે યમુના તીરે * ગિરિરાજ ગોવર્ધનરાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોરનંદ ગાંવ * સેવાકુંજ * નિધુવન * મથુરાશ્રીકૃષ્ણ (સંસ્કૃતઃ कृष्ण) (Engli...

Read Free

મહારાસ લીલા By DIPAK CHITNIS. DMC

    // મહારાસ લીલા //   ભગવાનની સૌથી વિશિષ્ટ લીલા, અને ભક્ત માટે અનેક અને વૈવિધ્યસભર આધ્યાત્મિક અનુભવોનો વિશાળ સંગ્રહ, તે ભગવાન વાસુદેવની રાસ-લીલા છે. શ્રીમદભાગવતમાં, પણ આ રાસલીલાન...

Read Free

જ્ઞાનવધૅક ઘટના By DIPAK CHITNIS. DMC

એક જ્ઞાનવર્ધક ઘટના રામાયણ ની જે ઘટના બની આ ઘટનામાં ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન માતા સીતાનું અપહરણ અને તેમાંથી એક યુદ્ધ નું નિર્માણ થયું આ યુદ્ધ તે કોઇ પ્રદેશ મેળવવાની કે બીજી આર્...

Read Free

મંગલસૂત્ર By DIPAK CHITNIS. DMC

મંગલસૂત્ર શું છે.......મંગળસૂત્ર લગ્નનું પ્રતિક છે. લગ્ન પછી દરેક સુહાગણ સ્ત્રીના સુહાગની નિશાનીના રૂપે તેના ગળાની શોભા વધારે છે. પરંતુ મંગળસૂત્ર સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો વિશે...

Read Free

તેજસ્વિની: અક્કા મહાદેવી By Dipak Raval

તેજસ્વિની: અક્કા મહાદેવી :અનુવાદ:- દીપક રાવલ   કોઈ કોઈની ઉપસ્થિતિ આપણો રસ્તો રોકી લે છે. દેશ-કાળનું બંધન તોડીને સામે આવી જાય છે. એ ભક્ત હોય, કવિ હોય, મર્મ ભેદતી કોઈ પંક્તિ તમારામાં...

Read Free

હું કોણ છું? By Dada Bhagwan

કોઈ પૂછે કે તમે કોણ છો ? તો આપણે તરત જ બોલી ઉઠીએ, ‘હું ચંદુલાલ છું.’ (પોતાનું નામ) પણ શું ખરેખર આપણે ચંદુલાલ છીએ ? ખરેખર ‘શું ચંદુલાલ હું છું કે ચંદુલાલ મારું નામ છે ? આ તો ઓળખવા મ...

Read Free

જીવનનો ધ્યેય કદી વિચાર્યો છે ? By Dada Bhagwan

      જીવન તો બધાંય જીવી જાય છે, પણ એ જીવન શું કામનું કે જેનો કોઈ ધ્યેય ના હોય ?! જીવનનો ધ્યેય શું છે ? કદિ એના વિશે વિચાર્યું છે ? સમજણા થયા ત્યારથી જ લોકોના કહ્યાથી કે જોઈ જોઈને...

Read Free

મા-બાપ છોકરાંનો વ્યવહાર By Dada Bhagwan

            ઔરંગાબાદમાં એક મુસલમાનની છોકરી આવી, મેં પૂછયું, ‘શું નામ ?’ ત્યારે કહે છે, ‘દાદાજી, મારું નામ મશરૂર.’ પછી મેં કહ્યું, ‘શું કરું છું તું ?’ ત્યારે કહે, ‘ હું લેકચરર છું....

Read Free

ભક્તિ અને મુક્તિ By Dada Bhagwan

  પ્રશ્નકર્તા: દાદા, આ ભાઈ તો ભગત માણસ છે. દાદાશ્રી: ક્યાં સુધી ભગત રહેવું છે ? જન્મોજન્મ સુધી ભગત જ રહે અને જો કોઈ અવતારમાં ભૂલ-થાપ ખાધી ને ભગતોમાં ય કોઈ કુસંગ મળી ગયો તો ? કેન્ટી...

Read Free

શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસો By shreyansh

શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસોફાગણ વદ-૮આ દિવસે શ્રી શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયક શ્રી આદીશ્વર દાદાની પ્રતિમા તથા અન્ય જિન પ્રતિમાઓના અઢાર અભિષેક વિધિ સહીત થાય છે. આ દિવસ આ...

Read Free

દ્રાવિડ-વારીખિલ્લ ની કથા By shreyansh

*દ્રાવિડ-વારીખિલ્લ ની કથા..* પર્વ તિથિઓમાં કાર્તિકી પૂર્ણિમાનું મહાત્મ્ય અનેરું છે.જે માણસ સિદ્ધગિરી ઉપર જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઇ ને કાર્તિકી પૂનમની વિધિ પૂર્વક ઉત્તમ પ્રકારે આ...

Read Free

સત્યવાદી ચોર By M. Soni

કાલુ વ્યવસાયે ચોર હતો.. એ ધરમપુર નામનાં નગરમાં રહેતો હતો. નગરમાં એક સંત હતા જેમની પાસે ઘણા લોકો ધ્યાન શીખવા જતા. કાલુને પણ ધ્યાન શીખવાની ખૂબ ઈચ્છા હતી. એક દિવસ એ સંત પાસે ગયો અને ત...

Read Free

શત્રુંજયનો ઇતિહાસ By shreyansh

શત્રુંજયનો ઇતિહાસશત્રુંજયનો ઇતિહાસ પૌરાણિક-ઐતિહાસિક કાળથી ઘટના પ્રધાન રહ્યો છે.પૌરાણિક કાળ એટલે કે ઇતિહાસના વર્ષોની ગણતરી અને આલેખન પહેલાના યુગમાં આ જાજરમાન તીર્થની ભવ્યતા અને પ્રભ...

Read Free

જ્ઞાન પંચમીનું રહસ્ય By shreyansh

*જ્ઞાન પંચમીનું રહસ્ય....* જ્ઞાનપંચમીનો પવિત્ર દિવસ....... નૂતન વર્ષના મંગલમય પ્રારંભનું આ પહેલું પર્વ સૂચવે છે કે..... શરીરના તમામ અવયવોથી શરીર સંપૂર્ણ હોય પણ જો આંખ ન હોય તો માણસ...

Read Free

શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસ By shreyansh

શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો દિવ્ય પ્રભાવ છે. એમની કૃપા જે પામે છે તે ધન્ય બની જાય છે.જૈનોના અત્યંત પ્રિય પ્રભુજીનું નામ છે 'શ્...

Read Free

હરિ ની માફી By MITU AHIR

હરિ ની માફી (રાવજી હોલમાં બેસી news paper વાંચી રહ્યો હતો)(અચાનક ઘરના મંદિરમાંથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માળા જપતા પત્ની લીલા નો અવાજ સંભળાયો )(રાવજી ગુસ્સામાં બેચેન થઇ ને news...

Read Free

લક્ષ્મી અને ધર્મ By Dada Bhagwan

   જ્યાં આગળ પૈસાની વાતો છે, સ્ત્રીઓની વાતો જ્યાં હોય ત્યાં નર્યો કુસંગ છે. જ્યાં ધર્મની વાત હોય, સાચા સુખની વાતો હોય, જ્યાં કોઈને સુખી કરવાની ઈચ્છાઓ, ભાવનાઓ હોય, એવી બધી વાતો હોય...

Read Free

આસો સુદ પૂનમ નો મહિમા અને તેનું મહત્વ By shreyansh

*આસો સુદ પૂનમનો દિવસ એટલે મહા ગુણવંત,**૨૦ કરોડ મુનિ સાથે પાંડવોએ કાપ્યો મુક્તિ પંથ.* *....જરા કુમારે શ્રી કૃષ્ણ ના મૃત્યુ અને દ્વારકા નગરીના નાશ નો વૃતાંત પાંડવોને જણાવ્યો.**તે સાં...

Read Free

શરદ્પૂર્ણિમાનું મહત્વ... By Jas lodariya

શરદપૂનમની રાતડીને, ચંદ્ર ઉગ્યો આકાશ રે...શરદપૂર્ણિમાનો ઉત્સવ સમગ્ર ભારતભરમાં હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શરદ્પૂર્ણિમાને માણેક ઠારી પૂનમ પણ કહેવામાં આવે છે.આસો સુદ- પૂનમે આકા...

Read Free

જીવનનો ધ્યેય આટલો જ હોવો ઘટે! By Dada Bhagwan

જીવનનો ધ્યેય આટલો જ હોવો ઘટે!      શેના માટે જીંદગી હશે આપણી? શા હેતુ માટે હશે એવો કંઈક વિચાર કરેલો? જન્મ્યા છીએ એટલે જીવવાનું, પણ તે તો લોકો ય જીવે છે ને! બધાં જાનવરો ય જીવે છે. આ...

Read Free

જો હું નવટુંક દેખરેખ નો અધિકારી હોવ તો By shreyansh

જો હું નવટુંક દેખરેખ નો અધિકારી હોવ તો પ્રણામ , કોઈ પણ માણસ ને જો કોઈ કામ કરવું હોય , તો એને એના કામ ની સંપૂર્ણ જાણકારી હોવી જ જોવે , કેમ કે તો જ કામ વ્યવસ્થિત રીતે થઇ શકે છે. જો હ...

Read Free

સૌથી મોટો ભકત કોણ? - 3 By Dave Yogita

સૌથી મોટો ભક્ત કોણ? (ભાગ-૩) નમસ્કાર મિત્રો! આવી ગઈ છું હું સૌથી મોટો ભક્ત કોણ નો છેલ્લો ભાગ લઈને.પહેલા બન્ને ભાગોમાં આપણે જોયું નારદમુની ત્રણેય લોકમાં ભ્રમણ કરતા હોય છે.ભ્રમણ કરતા...

Read Free

સાચી સમજણ By મોહનભાઈ આનંદ

સાચી સમજમોહનભાઈ આનંદ =====================°==°======તમે ગમે તેવી...

Read Free

એ સમય પાછો ક્યારેય નહિ આવે .. By shraddha Boghara

એ દિવસ ની એકા એક યાદો બોવ ખાસ હતી..દિવસ ની શરૂઆત જ એક એવા વ્યક્તિ થી થતી હતી,કે એમના અવાજ સાંભળવા ની સાથેનું એ સ્મિત કે,જેમની કિંમત કદાચ લાખો રૂપિયા ખર્ચી ને પણ ના મળી શકે..જે એ વ્...

Read Free

દીકરી લક્ષમી નું રૂપ By Dr Shraddha K

દરેક ના ઘરમાં એક દીકરી તો હોવી જોઈએ અથવા તો દરેક ના ધરમાં એક લક્ષમી તો હોવી જ જોઈએ આવું તમે સાંભળ્યું હશે.શુ તમારા ઘરમાં એક પણ લક્ષમી નથી ??શુ તમારી મા બહેન લક્ષમી ના કેવાય ??અમુક...

Read Free

ચારયુગ - 2 - કળિયુગ ને વરદાન By Dave Yogita

નમસ્કાર મિત્રો! આગળના ભાગ માં આપણે સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં મહાન કોણ? સત્યયુગ કહે હું મહાન છું.ત્રેતા કહે હું મહાન છું.દ્વાપરયુગ કહે હું મહાન છું.એનું શાબ્દિક યુધ્ધ ચાલી...

Read Free

ગુરુદેવ દત્તાત્રય અને ૨૪ ગુરુઓ By DIPAK CHITNIS. DMC

ગુરુદેવ દત્તાત્રેય અને ૨૪ ગુરુઓ.માગસર સુદ ૧૫ એટલે શ્રી ગુરુ દત્તાત્રેય જયંતી.દત્ત એટલે કે વરદાન માંગવાથી મળેલા હોવાથી અને ત્રણ સ્વરૂપનું એક જ શરીર હોવાથી ઋષિ, અત્રીમુની અને ઋષિપત્ન...

Read Free

લક્ષ્મી, અક્કલનું કે મહેનતનું ઉપાર્જન By Dada Bhagwan

            આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે. હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે. લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં? બીજી કોઈ એવી ચીજ છે કે બધું ભૂલાડી દે એવી? નહીં, એક સ્ત્રી ને...

Read Free

પર્યાય By Dr. Brijesh Mungra

પર્યાય                  પર્યાય અર્થાત વિકલ્પ ..આજે જીવન માં માણસો દરેક ચીજ નો વિકલ્પ શોધી લે છે . હા ...આ બધા નો પર્યાય છે હાલ નાં આધુનિક યુગ માં ..પણ માણસ પર્યાય ની શોધ માં ભટકતો...

Read Free

क्रुण्वन्तो विश्वम आर्यम ।। By Virubha Gohil

परमात्मा का आदेश है कि प्रत्येक मनुष्य को प्रतिदिन‌ पाँच कार्य अर्थात् पांच महायज्ञ करने अतिआवश्यक हैं- (Compulsory Five Daily Duties).....................(1) ब्रह्मयज्ञ :- ब्रह्मय...

Read Free

શીતળા સાતમ By वात्सल्य

"શીતળા સાતમ : જન્માષ્ટમી."શ્રાવણ આયો રે...આજે ટાઢી સાતમ આપણે એને "શીતળા સાતમ" પણ કહીએ છીએ.દક્ષિણ ગુજરાતમાં આ માસની અગાઉની સાતમના દિવસે શીતળા સાતમ ઉજવે છે.ગામડાની સ્ત્રીઓ આ દિવસે ન્...

Read Free

સમય ચક્ર By Goswami Jaynath Sanjaynathji

           એક સુંદર શહેર હતું તેની અંદર એક મોટી અને એક સુંદર શાળા હતી. તેની અંદર 1 થી 12 ધોરણ ઉપલબ્ધ હતા. તે શાળામાં એક રોકી નામનો વિદ્યાર્થી હતો. તેને ભણવામાં રસ ન હતો. તે દરરોજ શ...

Read Free

ખોજાઈમાતા (ક્ષેમકલ્યાણીમાતા) By DIPAK CHITNIS. DMC

ખોજાઈમાતા (ક્ષેમકલ્યાણીમાતા)  સોજીત્રા નગર એ આણંદ જીલ્લાનું  મુખ્ય તાલુકા મથક છે.  જે બસ તેમજ રેલ્વે માર્ગે જોડાયેલું છે. અગાઉ ભાદરણ-નડીઆદ નેરોગેજ રેલ્વે લાઇન વાયા સોજીત્રા થઇ જતી...

Read Free