Quotes by Umakant in Bitesapp read free

Umakant

Umakant Matrubharti Verified

@umakantmehta.871700
(556)

ઓળખો તો ઔષધ.
અમ્લ પીત (અં. એસીડીટી):-

સાકર અને ગંઠોડાનું ચૂર્ણ લેવાથી
અમ્લ પીત (અં. એસીડીટી મટે છે.
🧘
- Umakant

ઓળખો તો ઔષધ.
મ્હોંઢા પરના ખીલ:-

કાચા પપૈયાનું દૂધ રોજ ખીલ પર
લગાડવાથી મ્હોંઢા પરના ખીલ
જડમૂળથી મટે છે.
🧘
- Umakant

Read More

हम जानते हे तकदिर हमारी,
फिर न ‌जाने हसते क्यो है हम?
हम जब भी दिल खोल के
मुसकुराए हे ,
बाद मे हद से ज्यादा रोए है।
कपिला पढियार
- kapila padhiyar
🙏
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
પેટનાં કૃમી (કરમીયા) :

સવારના પહોરમાં પાણીમાં
અર્ધૌ (૧/૨) તોલો મીઠું ઓગાળીને
પીવાથી પેટના કૃમી (કરમીયા) મટે છે.
🧘🏿
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
પેટના કૃમી (કરમીયા) :

સવારના પહોરમાં પાણીમાં
અર્ધૌ (૧/૨) તોલો મીઠું ઓગાળીને
પીવાથી પેટના કૃમી (કરમીયા) મટે છે.
🧘
- Umakant

Read More

“दुनिया में हर काम
मुहूर्त से होता है,
सिर्फ़ २ काम ही
बिना मुहूर्त से होता है
दुनिया में आना,
और दुनिया से चले जाना
और ये दोनों काम
१०० % सफल होते है “
🙏
- Umakant

Read More

મસ્તી વગરનું જીવન પસ્તી જેવું છે સાહેબ
રોજ બરોજની નાની નાની ગમતી વાતો
સમય કાઢી આનંદ મેળવી લેવો.
આનંદિત થવા માટેનું કોઇ કારખાનું નથી.!,
😄
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
કાનનો સોજો:-

તેલમાં થોડી રાઇ વાટીને કાનના સોજા પર
લેપ કરવાથી સોજો ઉતરીને આરામ થાય છે.
🧘
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
કાનનો સોજો.:-

તેલમાં થોડી રાઇ વાટીને કાનના સોજા
પર લેપ કરવાથી કાનનો સોજો મટે છે.
🧘
- Umakant

ઓળખો તો ઔષધ.
કબજીયાત:-

જમ્યા પછી ૩ થી ૫ હિમેજ ખૂબ ચાવીને
ખાવાથી કબજીયાત મટશે.
🧘
- Umakant