The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે મટકી ફોડવામાં આવે છે. નંદ ઘેર આનંદ ભર્યો ના નારા લગાવવામાં આવે છે. પંજરીની પ્રસાદી વેચવામાં આવે છે. લોકો નાચે છે કૂદે છે અને ભજન કીર્તન જન્માષ્ટમીના દિવસે કરે છે. - mira
હોળીના વિશે લખો? હોળી એ આપણો ધાર્મિક તહેવાર છે. હોળીએ રંગો નો તહેવાર છે. હોળીના બીજા દિવસની ધૂળેટી તરીકે ઓળખાવી શકાય. પ્રહલાદ અને હિરણ્ય કશ્યપ ની વાર્તા પણ આપણે ઘણી સાંભળેલી છે. પ્રહલાદ એ વિષ્ણુ ભગવાનનો ભક્ત હોય છે. ધુળેટીના દિવસે અમે અબીલ ગુલાલ થી હોળી રમીએ છીએ. હોળીના દિવસે રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી મને ખૂબ જ ગમે છે. - mira
ગાંધીજી વિશે લખો? ગાંધીજી આપના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. ગાંધીજી ની માતા નું નામ પૂતળીભાઈ છે. ગાંધીજી ના પિતા નું નામ કરમચંદ ગાંધી છે. ગાંધીજી ની પત્ની નું નામ કસ્તુરબા છે. ગાંધીજી નો જન્મ બીજી ઓક્ટોબરના રોજ થયો હતો. ગાંધીજીનો જન્મ ગુજરાતમાં થયો હતો. - mira
(1)મુસાફરોને છાયડો કોણ આપે છે? વૃક્ષો (2)વરસાદ લાવવા માટે કોની જરૂર પડે છે? વૃક્ષો (3)દિવાળી........... નો તહેવાર છે.(દિવા) - Mani
"કાન્હા ની પ્રીત", https://www.matrubharti.com અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser