Quotes by ek archana arpan tane in Bitesapp read free

ek archana arpan tane

ek archana arpan tane

@archana542002yahoo.com8452


દુઃખો એ તાકાત પૂરેપૂરી લગાવી પણ અમે સુખ અમારી રીતે શોધી જ લીધું.

માણસ સમજ્યો કે પોતે વેપારી બની ગયો પણ ના તકલીફો ને વેચી શક્યો ના શાંતિ ખરીદી શક્યો.

પાર્થના તો મેં વારંવાર કરી પણ એને પહોંચી જ નહીં ન જાણે કેટલી ઉંચાઇ પર બેઠો છે એ જેને લોકો જગન્નાથ કહે છે.

સત્તા, સંપત્તિ, જાહોજલાલી., શરીર,માન મરતબો દરેક ને પુરા થવાની એક તારીખ હોય છે તો જે કાયમ નથી એનો ઘમંડ શું કરવો?

Read More

આપણી અંદર જીવતાં એક વ્યક્તિનો વિરહ એટલે ખાલીપો.

અનાદાર નો જવાબ એક જ કે દુર થઇ જવું , દલીલ ન કરવી,નાટક થી દુર રહેવું ને આપણી ગેરહાજરી નોંધાવી દેવી.

મજબૂરી માં મરાયેલા મહેણાં ની ફીકર છોડો કેમ કે સમય એનો જવાબ દરેક ને આપે છે.

ભરોસો કરો એ જરૂરી છે પણ આંખો મીંચી ને નહીં એ લોકો જ તમને શીખવી જાય છે જે ભરોસાપાત્ર હોય છે.

જે તમારે લાયક નથી, જેને તમારી પડી નથી એ વ્યકિત.,એ સમાજ ને એ સ્થાન છોડી દેવું એ જ બહેતર છે.

સંબંધો ને બચાવવા જ હોય તો જેને જોઈએ એ થોડું થોડું આપો તો કદર થશે પુરેપુરુ મળે એની અવહેલના જ થાય.