મન ને મૂંઝાવું પણ ગમે છે....મન ને ફાવતું બહુ જ ગમે છે...મન ની આ વાત માત્ર... મારો એ ભગવાન જ મને કહે છે.... આજ મારા ૩૪ વર્ષ પુરા થયા...મારા જીવન માં જે પણ થાય છે એ કોઈ ચમત્કાર થી ઓછું નથી...મારા દાદા જયારે હું નાનો હતો ત્યારે એક જ વાત કહેતા કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે આંખ બંધ કરવાની અને અંદર મન નો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવાનો એ બહુ જ ધીમો હોય છે..એ જે બોલે એ કરવાનું કેમ કે એ અવાજ મન માં બેઠેલો મારા રામ નો છે...એ કોઈ દિવસ ખોટા રસ્તે નહિ જવા દે....
મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1
મન ને મૂંઝાવું પણ ગમે છે....મન ને ફાવતું બહુ જ ગમે છે...મન ની આ વાત માત્ર... મારો એ ભગવાન મને કહે છે.... આજ મારા ૩૪ વર્ષ પુરા થયા...મારા જીવન માં જે પણ થાય છે એ કોઈ ચમત્કાર થી ઓછું નથી...મારા દાદા જયારે હું નાનો હતો ત્યારે એક જ વાત કહેતા કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે આંખ બંધ કરવાની અને અંદર મન નો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવાનો એ બહુ જ ધીમો હોય છે..એ જે બોલે એ કરવાનું કેમ કે એ અવાજ મન માં બેઠેલો મારા રામ નો છે...એ કોઈ દિવસ ખોટા રસ્તે નહિ જવા દે....અને એ ...Read More
મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 2
( મરજી નું થાય તો સારું છે પણ મરજી વિરુદ્ધ જે પણ થાય છે એ ભગવાન ની મરજી નું છે...કદાચ એ સમય એ ભગવાન તરફ નો વિશ્વાસ ડગમગ થયા કરે છે...અને એવો વિચાર દરેક ને થાય છે...કે ભગવાન એ કેમ મારી સાથે એવું કર્યું... કાશ આવું થયું હોત...એ વિશ્વાસ ની પરીક્ષા પણ એ પ્રભુ પોતે જ લે છે...પણ તમને ભગવાન પર વિશ્વાસ અચૂક રાખવાનો છે...આવી એક વાત જે મારી સાથે થયેલી એ હું તમને આજે જણાવવાનો છુ...) ડિપ્લોમા કોલેજ પતાવી ને ઇન્ટરશીપ માં ૬ મહિના પતાવ્યા પછી...નોકરી માટે ના ઇન્ટરવ્યૂ આપવાના ચાલુ કર્યા મેં જે કોર્સ કર્યો ...Read More