The Glory of Life

(15)
  • 0
  • 0
  • 2.4k

એક બાળક દરરોજ મંદિરે જતો હોય છે અને મંદિરે જઈ ને ભગવાન ને બસ એક જ પ્રાર્થના કર્યા કરે કે " હે ભગવાન ! મારે સ્વર્ગ ને એક વાર જોવું છે મારે તેની સુંદરતા ની નિહાળવી છે, બસ તમે મને સ્વર્ગ ના દર્શન કરાવી આપો " આ બાળક છેલ્લા 2 વર્ષ થી આવી જ પ્રાર્થના સાથે મંદિરે જતો હતો . મંદિર ના પૂજારી ને પણ જોઈ ને હસવું આવતું કે આ નાદાન બાળક આવી પ્રાર્થના કેમ કરતો હશે ? આ બાળક હવે સમજણો થઈ ગયો હતો છતાં તે દરરોજ મંદિર જઈને એ જ પ્રાર્થના કરતો. ઘણા લોકો તેની મસ્તી ઉડાડવા માટે એમ પણ કહેતા કે તારે સ્વર્ગ જોવા માટે પ્રાણ ત્યગવા પડે એમનેમ ના જઈ શકાય , તો તું પ્રાણ ત્યાગી દે , સારા કર્મો હશે તો સ્વર્ગ જોવા મળે.

Full Novel

1

The Glory of Life - 1

જીવનનો મહિમા ખરેખર છે શું ?મસ્તી માં જીવન જીવવું ?સિરિયસ થઈ ને જીવન જીવવું ?નિરંતર કર્મ કરીને જીવન જીવવું , યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા માં અલગ અલગ મહિમા થઈ જાય જીવનનો ?ચાલો તો જાણીએ જીવનનો મહિમા અમુક વાર્તાઓ થકી.....પ્રકરણ 1 :એક બાળક દરરોજ મંદિરે જતો હોય છે અને મંદિરે જઈ ને ભગવાન ને બસ એક જ પ્રાર્થના કર્યા કરે કે " હે ભગવાન ! મારે સ્વર્ગ ને એક વાર જોવું છે મારે તેની સુંદરતા ની નિહાળવી છે, બસ તમે મને સ્વર્ગ ના દર્શન કરાવી આપો "આ બાળક છેલ્લા 2 વર્ષ થી આવી જ પ્રાર્થના સાથે મંદિરે જતો હતો . મંદિર ...Read More

2

The Glory of Life - 2

પ્રકરણ 2 :જીવનનો મહિમા એક ઉદાહરણ દ્વારા તો સમજવો તો અઘરો છે નહીં ???તો ચાલો ફરી એક વખત નવી દ્વારા સમજીએ જીવનનો મહિમા...એક વખત ઉનાળા ની બપોર માં ખૂબ જ કાળ જાળ ગરમી માં એક ગુરુ અને શિષ્ય એમનેમ ટહેલવા માટે નીકળ્યા હતા. ખૂબ જ તડકો અને એમા પણ ઉનાળાની બપોર !!તેઓ ટહેલતા ટહેલતા અવનવી વાતો કરવા લાગ્યાં. વાત ને વાત માં મત- મતાંતર થવા લાગ્યો કે જીવન નો ખરો આખરે મહિમા શું છે ?શિષ્ય નું કહેવું એ હતું કે આપણે જીવન ને અહીંયા પણ મનુષ્ય તરીકે પૃથ્વી લોક પર જીવીએ છીએ અને ફરી જીવન મળવાનું જ છે તો ...Read More

3

The Glory of Life - 3

પ્રકરણ 3 :જીવન નો મહિમા એટલે જીવનને કાર્યો ના સિદ્ધાંત દ્વારા સુખે થી માણી લેવું એટલું જ ???શું સુખ એ જ જીવન નો ધ્યેય હોય શકે ?તો ચાલો આપણે જાણીએ હજુ એક વખત જીવનનો મહિમા એક ઉદાહરણ દ્વારા......ચોમાસા ની ઋતુ હતી અને મેઘરાજા જાણે દર્શન આપવાના જ હોઈ એમ આકાશ માં ઘનઘોર વાદળો બસ બંધાતા જ જતા હતા. ધીમો ધીમો પવન લેહરાતો હતો , ખૂબ જ અલૌલિક અને સુદંર કુદરત નું વાતાવરણ સર્જાયું હતું અને આવા ખુશનુમા વાતાવરણ ને માણવા માટે અને કુદરત ના અદ્ભુત દૃશ્યો ને જોવા માટે બે ભાઈઓ રસ્તે નીકળી પડે છે. બન્ને ભાઈઓ કુદરત ના ...Read More

4

The Glory of Life - 4

પ્રકરણ 4 :મનુષ્ય નું જીવન પૃથ્વી પરના દરેક જીવો પૈકી નું એક ઉત્તમ જીવન છે તેનું કારણ એ જ કે વર્ષો થી મનુષ્ય ના જીવન નો અનેરો મહિમા રહેલો છે .આ પૃથ્વી પર ઘણા જીવો છે આમ છતાં મનુષ્ય ના જીવન ને શ્રેષ્ઠ તેના મહિમા ના લીધે જ ગણવામાં આવે છે પરંતુ શું આજનો માનવી જીવનનો સાચો મહિમા સમજી રહ્યો છે ?ચાલો તો ફરીવાર સમજીએ જીવનનો મહિમા એક ઉદાહરણ થકી....." શું આજ નો મનુષ્ય જીવનનો ખરો મહિમા સમજી રહ્યો છે ? " આવો જ પ્રશ્ન એક મહાન વક્તા એ જીવન માં લાચાર થઈ અને હાર માનીને બેઠેલા વ્યક્તિઓ ને ...Read More

5

The Glory of Life - 5

પ્રકરણ 5 :એક વખત એક માણસ પોતે પોતાના જીવન માં સર્વસ્વ ત્યાગ કરીને એક મોટા સંત પાસે જાય છે કે તે જિંદગી માં બધું હારી ગયો હોય છે.તે સંત પાસે જઈએ ફરિયાદ કરે છે કે - આ જીવન માં હવે કશું રહ્યું નથી . મે આખું જીવન વ્યર્થ કરી નાખ્યું હવે હું જીવન નાં બધા મોહ મૂકીને જીવીશ એટલે મારા જીવન નો ખરો મહિમા સાર્થક થશે . હું જીવન માં કંઈ માણી જ નથી શક્યો . જીવન માં મને ડગલે ને પગલે નિષ્ફળતા મળી છે અને હું જે કામ કરું એમાં મને એમ લાગે કે જાણે મારો સમય બરબાદ ...Read More

6

The Glory of Life - 6

પ્રકરણ 6 :જીવન નો મહિમા શું દરેક વ્યક્તિ માટે , બધી ઉંમર ના લોકો માટે સમાન હોય શકે ખરો આજકાલ ની પેઢી ના મત મુજબ નો જીવન નો મહિમા સાચો કે પછી જે ઘરડાઓ કહે એ મુજબ નો સાચો જીવન નો મહિમા ? શું નાનપણ થી લઈને વૃદ્ધાવસ્થા સુધી જીવન તો એક હોવા છતાં મહિમા અલગ હોય શકે ? જીવન નો અર્થ તો ખરેખર છે શું ?આગલા ભાગો માં આપણે જાણ્યું કે કર્મ કરવાની સાથે જીવન માં આવતા દુઃખો ની સ્વીકારી અને એમાં પણ જીવનનો રસ માણીને સુખપૂર્વક જીવવું અને જ્યારે હાર સામે આવે ત્યારે જીવન ને મૂકી દેવાના ...Read More

7

The Glory of Life - 7

પ્રકરણ 7 :The final chapterવૃદ્ધ માણસ ની વાત અસહમત થઈ ને પેલો માણસ જણાવે છે કે ," જીવન નો અર્થ તો એ છે કે એનો અર્થ જ નથી , આપણે ખરેખર તો જીવન નો અર્થ જ નથી જાણતા જીવન નો મહિમા તો ભગવાન પણ એમ કહે છે કે દરેક નું જીવન એક અનેરું અને અનોખું અસ્તિત્વ ધરાવે છે અને તે અસ્તિત્વ અને ખૂબીઓને લીધે દરેક જીવન નો મહિમા અલગ અલગ તરી આવે છે . મનુષ્ય નું જીવન ને માત્ર એક જ અર્થ રૂપે ના જોઈ શકાય પરંતુ આ જીવન એવી રીતે જીવવું જોઈએ કે એ અર્થપૂર્ણ બની રહે જીવન ...Read More