*છત્રપતિ શિવાજી મહારાજ*
૩ એપ્રિલ ૧૬૮૦~પુણ્યતિથિ
છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય તેમજ પરાક્રમનું યશોગાન કરવાવાળી પંક્તિઓ આપણને હિન્દુત્વના પ્રકાશ-પુંજનું સ્મરણ કરાવે છે.
*'आपत्सु राम: समरेषु भीम:।*
*दानेषु कर्ण: नयेषु कृष्ण:।।'*
અર્થાત્....
●સંકટસમયમાં તે શ્રીરામ છે,
●યુદ્ધક્ષેત્રમાં તે ભીમ છે,
●કર્ણ સમાન તે દાની છે
અને
●ભગવાન શ્રીકૃષ્ણ સમાન તે
બધી નીતિઓમાં નિપુણ છે.
છત્રપતિ શિવાજી મહારાજે...
*હિન્દુ ધર્મનું રક્ષણ, માતૃભૂમિનું રક્ષણ અને ગૌરક્ષણનું પાલન કરતાંની સાથે હિન્દુ પદપાદશાહીનો પાયો નાખ્યો હતો*. 🚩🚩
👉🏽 સ્વરાજયની બીજી રાજધાની રાયગઢ પર હનુમાન જયંતીના દિવસે છત્રપતિ શિવાજી મહારાજનું દેહાવસાન થયેલ.
👉🏽 છત્રપતિ શિવાજી મહારાજની કીર્તિ ચિરકાળ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે. તેઓશ્રીએને કોટી કોટી વંદન.
*રાષ્ટ્રીય ઈતિહાસની માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏