કોઈ એકાદવાર તમારી ભુલ માફ કરી દે તો એ તમારા
માટેની લાગણી અને સબંધ જાળવી રાખવાની દરકાર હોય
શકે , પણ વારંવાર તમારી લુચ્ચાઈ ઉદ્ધતાઈ કોઈ જતી કરે
તો સામા પક્ષે મજબૂરી જ હોવાની
Chandni Agravat

Gujarati Thought by Dr.Chandni Agravat : 111867304

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now