અમુક વ્યક્તિ કોબી જેવાહોય,ઘણા બધા મોહરાવાળા,
ગમે એટલું સમજવાનો પ્રયત્ન કરો,સમજાય જ નહિ.
જ્યારે એને સમજી લો એ ફરીથી એનું બીજું જ પાસું બતાવશે,
અને અમુક વ્યક્તિ નારિયેળ જેવા હોય,બહાર થી કઠોર,પણ હૃદય થી વલણ એકદમ મીઠાશવાળા.
નક્કી આપણે કરવાનું છે કે, કેવા વ્યક્તિ ની સોબત સારી?
-Anita.