The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હું સુધારામાં માનતો નથી, હું વિકાસમાં માનું છું... - સ્વામી વિવેકાનંદ
આધ્યાત્મિકતા એટલે શું? બેદરકાર માણસને ઢોળાવોની ખડબચડી પગદંડી પરથી સભાનતાની કેડી તરફ ખેંચે ને ન્યૂનતાના ધુળીયા મારગે લાવીને ધીમેથી ખબર પણ ન પડે એમ વળાંક લઈને શૂન્યતાના હાઇવે પર ચડાવી દેતો રસ્તો... - Riddhi Patel
તમે આવોને સન્માન મળે એના કરતાં તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો...
તુલસી ધીરજ મન ધસે, હાથી મનભર ખાય, ટુકડા અન્ન કે કારણે, શ્વાન ઘરોઘર જાય...
ગેંડાની જેવી ચામડી રાખે, મગરનાં આંસુ સારે અને લાગ મળે ત્યારે વાંદરા જેમ ગુલાંટ મારી એક ડાળીથી બીજી ડાળીએ ઠેકી જાય એ નેતા...!!!
નુતન વર્ષાભિનંદન... સાલ મુબારક... નવા વરસનાં રામ રામ... જય શ્રી કૃષ્ણ... Happy new year... - Riddhi Patel
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્યની બહુ ચિંતા કરવી નહીં અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની બહુ ચિંતા કરવી નહીં ...
મનની ભયંકર ખાસિયત એ છે કે નીતિ, નિયમ અને નિયંત્રણ આ ત્રણમાંથી એકપણ ચીજ એને ગમતી નથી હોતી...
સમય અને પ્રસંગ અનુરૂપ વસ્તું સારી લાગે...હોળીનાં દિવસે ફટાકડા ન ફોડાય અને દિવાળીનાં દિવસે હોળી ન પ્રગટાવાય...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser