#મુશ્કેલી #
મુશ્કેલીઓ આવી પડે તો
તે દૂર ના થાય ત્યાંસુધી મન બેચેન જરૂર રહે
પરંતુ તેનો અર્થ એ નથી કે
આપણે અન્ય સારી પ્રવૃત્તિ છોડી દઈએ
ને સતત મુશ્કેલીઓનું ચિંતન મનન કરતા રહીએ

-Shree...Ripal Vyas

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111902875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now