The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#Repost #શબ્દોને_sarname__ #shabdone_sarnaame__ #shabdone_sarname_ આપણા જીવનમાં આવતી કોઈ પણ વ્યક્તિ પછી એ જાણીતી હોય કે અજાણી એનું વર્તન કે એણે આપેલા અભિપ્રાયો ક્યાંક ને ક્યાંક આપણા દિલ અને દિમાગ પર કબજો લઈ લે છે અને આપણી જાણમાં કે જાણબહાર, ઈચ્છા કે અનિચ્છાએ એના આધારે વર્તવા પર મજબૂર કરે છે. જે કાયમ આપણા માટે કે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જ હોય એવું નથી હોતું. માટે જ આપણી જોડે કોઈ એવો બનાવ બન્યો હોય તો એમાંથી બોધપાઠ લઈને આગળ વધવું જ આપણા માટે હિતાવહ હોય છે નહીં કે એ વ્યક્તિ કે બનાવને કાયમ આપણા મગજમાં રાખીને જીવવું. Don't let random people dominate your mind.. ©Shefali Shah
એકદમ સાચું...!!!
બીજુ તો એમકે પહેલાં જેવો સમય નથી મળતો પણ એકવાર ઉડતી મુલાકાત અંહી થઇ જાય છે. અને ઘણા સમય પછી કંઇક લખવાનુ મન થયુ તો આજે લખીને પોસ્ટ કર્યુ…😊
Right
True Zainab 👏🏼
Perfectly said
Ryt 💯 આગળ વધવા માટે એ reality સ્વીકારવા માટે દિલ અને દિમાગ ને બોવ જ મજબૂત કરવું પડતું હોય છે...
એકદમ ફાઇન.. શું ચાલે છે બીજુ?
બસ મજામાં... તમે કેમ છો દી...
મોટાભાગે આવું જ થતું હોય છે. સજાગતા કેળવી જરૂરી છે.એકદમ સત્ય કહ્યું.
કેમ છે દેવેશ?
Absolutely right di... 👌🙏
Sachi vaat chhe….
100% right👌🏻👍🏻👍🏻
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser