महाजनस्य संसर्ग:,
कस्य नोन्नतिकारक:।
पद्मपत्रस्थितं तोयम्,
धत्ते मुक्ताफलश्रियम् ॥
વિન્યાસ -- न उन्नति कारक:
ભાવાર્થ -- મહાન પુરુષો સાથે સત્સંગ કરવાથી કોની ઉન્નતિ/પ્રગતિ નથી થતી? કમળના પાન પર પડેલું પાણીનું ટીપું પણ કેવું મોતી જેવું દીસે છે!
🙏 શુભ શશિદિન! 🙏