#Thanks_All_Of
Please Follow My Account For More Updates Of Unique Subject In Writing:-
https://www.matrubharti.com/jayuchavda6577
•મેં આ પ્લેટફોર્મ ઊપર એક એવી વાત મૂકી છે,જે આજના યુગના તમામ માતા-પિતાઓને જીવન જીવવાની સાથે એક એવી મોટી શીખ આપી જશે કે તેણે પોતાના વાત્સલ્યનો ઊપયોગ કયકેટલો કરવો તેનો તેમને અંદાજો આવી જશે.મારી "વાત્સલ્ય-અંતનો અંતે આરંભ(ભાગ-૧ અને ૨)પછી હું આ જ રચનાનો (ભાગ-૩ અને ભાગ-૪)તારીખ:-૧૯-૦૯-૨૦ અને તારીખ:-૨૬-૦૯-૨૦ ના રોજ માતૃભારતી ઊપર પ્રકાશિત કરીશ.આ બંનેની વચ્ચે હું એક એવા જીવનની કથાને ઊજાગર કરીશ તારીખ:-૧૨-૦૯-૨૦ ના રોજ મારી " દદઁ-રુઝાયેલો એક તાજો ઘાવ"તો વાંચવાનું ચૂકશો નહિ.
•આ પ્લેટફોર્મ ઊપર ટૂંક સમયમાં જ મને અને મારી રચનાને લોકો જે રીતે પસંદ કરી રહ્યા છે,તે જ મારું આ રચનાનું ઈનામ છે.તો આપ મારા એકાઊન્ટને ફોલો કરવાનું ચૂકશો નહિ,કેમકે હું આવા જ વિષયો લઈને આપ સમક્ષ આવીશ તો મને ફોલો કરીને તમારો મારા લખાણ પ્રત્યેનો સારો પ્રતિભાવ આપવા આપને આમંત્રિત કરુ છું.
-જયરાજસિંહ ચાવડા