અયોધ્યામાં પાંચ તારીખે રામ મંદિરનો શીલાન્યાસ થવાનોછે આથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યા જઇને નકકી કરેલ સમય પ્રમાણે પોતાના હાથથી આ ઇંટ મુકીને મંદિરના બાંધકામનો શુભારંભ (શિલાન્યાસ) કરશે ત્યારબાદ તે ઇંટ ઉપર કરોડો રૂપીયાથી આખું રામ મંદિર ઉભું થઇ જશે કેટલુ મહાન ને પુણ્યનું આ કામ છે! આપણે જરા ભવિષ્યકાળમાં જઈએ તો..આવનારા વરસો પછી આપણે કદાચ આ દુનિયામાં જીવીત નહી હોઇએ..તો કલ્પના કરો કે આપણા પછી આવનારી નવી જ પેઢીઓ આ મંદિરને જોશે તો તેમને તકતી વાંચીને ખબર પણ નહી પડે કે who is Narendra modi!
નીચે આપેલ ફોટો તે ઇંટનો જ છે કે જે ઇંટ નરેન્દ્ર મોદી પોતાના હાથે જ રામમંદિરના પાયામાં મુકીને રામમંદિરના બાંધકામની શરુઆત કરાવશે..
આ ઇંટ પણ ભગવાનની મુર્તીથી કંઇ કમ તો નથી જ...જય શ્રી રામ. 🙏