#જયોત
નમસ્તે
ૐ નમઃ શિવાય
આજે શ્રાવણ માસની શરૂઆત. શંકર ભગવાનને વંદન કરી અરજી સવિકાર કરે
*બ્રહ્માડં નાં હર એક જીવનું ભલું કરે.
*કરોના વાયરસથી જે ભયાનક પરિસ્થિતિ ઉભી થઈ છે તેનાથી બચાવી અને સૌ કોઈ પોતાના વહાલાં પરિવાર, મિત્રો દોસ્તો સાથે સુરક્ષિત રહે.
***કરોના વાયરસને ક્ષમા આપી અને પોતાના
મુકામે પાછા જાય.
અખંડ જયોત પ્રગટ રહે.