“નમામિ દેવી નર્મદા”
પૂણ્યસલિલા એવી ભગવતી શ્રી નર્મદામૈયા
નદીયોમાં શ્રેષ્ઠ એવા માં નર્મદાજીએ ત્રણેય લોક તારવાને અવતાર ધર્યો !!
જેના દર્શન માત્રથી પવિત્ર થાય
માં નર્મદા સાત કલ્પ સુધી રહેનારી, ત્રણેય લોકમાં પૂજનીય !!
માં ભગવતી નર્મદાના હરેક કંકરમાં શીવ વસ્યા
માં નર્મદામાં સ્નાન કરવાથી સો કુળ ને તારે !!
“આચમન”
સર્વ લોકસ્ય યા શક્તિ શિવ: નમસ્તે !
દદામ્યાચમનં તસ્યૈ પ્રસદી મેતુમકરેશ્વરી !!
🙏🙏મા ભગવતી નર્મદાને સત્-સત્ નમન🙏🙏