Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમયની મનુષ્યની સરેરાશ ઉંમર ઓછી થઈ રહી છે. મુજબ કળયુગના અંત સુધી મનુષ્યની સરેરાશ ઉંમર 20 વર્ષ હશે.

કળયુગનો પહેલો પોર જ ચાલી રહ્યો છે અને આપણી ચારેય તરફ હત્યા, બળાત્કાર, ચોરી જેવી ઘટનાઓ થવા લાગી છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કળયુગના પહેલા પોરમાં જ આટલા ગુના થઈ રહ્યા છે અને વ્યક્તિ આટલો ક્રૂર થઈ ગયો છે તો આવનારા સમયમાં શું થશે? જ્યારે કળયુગનો અંત નજીક આવશે ત્યારે દુનિયા કેવી હશે? હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ કલયુગની શરૂઆત ઈ.સ.થી આશરે 3102 વર્ષ પહેલા થઈ હતી. જેમ-જેમ કળયુગ આગળ વધશે, તેમ-તેમ દુનિયામાં પાપ વધતો જશે અને દુનિયા તબાહીની તરફ આગળ વધશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કળયુગનો જ્યારે અંત થશે ત્યારે સ્થિતિ કેવી હશે.

ઓછી થઈ જશે મનુષ્યની ઉંમર

સમયની સાથે-સાથે મનુષ્યની સરેરાશ ઉંમર ઓછી થઈ રહી છે. માન્યતાઓ મુજબ કળયુગના અંત સુધી મનુષ્યની સરેરાશ ઉંમર 20 વર્ષ હશે. મનુષ્ય 16 વર્ષની ઉંમરમાં વૃદ્ધ થઈ જશે. આમ પણ અત્યારે આપણે જોઈએ તો મનુષ્યની સરેરાશ ઉંમર ઓછી થઈ રહી છે અને બાળકો ખૂબ ઝડપથી મેચ્યોર થઈ જાય છે.

વાંચો કળયુગના અંતમાં સ્થિતિ કેવી હશે...

નરભક્ષી થઈ જશે મનુષ્ય

કળયુગના અંત સુધી ધરતી પર કંઈ પણ ઉગવાનું બંધ થઈ જશે. પરિણામે તમામ મનુષ્ય માંસાહારી થઈ જશે. ગાય અને ભેંસ દૂધ આપવાનું બંધ કરી દેશે અને મનુષ્યને બકરીનું દૂધ પીવું પડશે. વૃક્ષો પર ફળ લાગવાના બંધ થઈ જશે.

પ્રાકૃતિક હોનારતો અને મહાપ્રલય

ગીતા અને મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ છે કે જેમ-જેમ કળયુગ આગળ વધી રહ્યો છે, મહાપ્રલય નજીક આવી રહ્યો છે. ત્યારે ખૂબ લાંબા સમય માટે દુકાળ પડશે અને પછી ભારે વરસાદ આવશે. તેનાથી ધરતી જળમગ્ન થઈ જશે અને લોકો ડૂબીને મરી જશે. તેના પછી એક સાથે 12 સૂર્ય નીકળશે, જેનાથી ધરતી સુકાય જશે અને વ્યક્તિનો નામોનિશાન મટી જશે. અનેક ગ્રંથોમાં લખ્યું છે કે પૃથ્વીનો વિનાશ પાણીથી નહીં પરંતુ ગરમીથી થશે.

વાંચો કળયુગના અંતમાં સ્થિતિ કેવી

ગ્રંથો મુજબ કળયુગમાં એક સમય એવો પણ આવશે

સ્ત્રી-પુરૂષ અધર્મી થઈ જશે. મહિલાઓ પતિવ્રત ધર્મનું પાલન કરવાનું બંધ કરી દેશે, તેમજ પુરૂષો પણ આવું જ કરશે.

ગ્રંથો મુજબ કળયુગમાં એક સમય એવો પણ આવશે જ્યારે સ્ત્રી-પુરૂષ અધર્મી થઈ જશે. મહિલાઓ પતિવ્રત ધર્મનું પાલન કરવાનું બંધ કરી દેશે, તેમજ પુરૂષો પણ આવું કરશે.
નરભક્ષી થઈ જશે મનુષ્ય

કળયુગના અંત સુધી ધરતી પર કંઈ પણ ઉગવાનું બંધ થઈ જશે. પરિણામે તમામ મનુષ્ય માંસાહારી થઈ જશે. ગાય અને ભેંસ દૂધ આપવાનું બંધ કરી દેશે અને મનુષ્યને બકરીનું દૂધ પીવું પડશે. વૃક્ષો પર ફળ લાગવાના બંધ થઈ જશે.

પ્રાકૃતિક હોનારતો અને મહાપ્રલય

ગીતા અને મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ છે કે જેમ-જેમ કળયુગ આગળ વધી રહ્યો છે, મહાપ્રલય નજીક આવી રહ્યો છે. ત્યારે ખૂબ લાંબા સમય માટે દુકાળ પડશે અને પછી ભારે વરસાદ આવશે. તેનાથી ધરતી જળમગ્ન થઈ જશે અને લોકો ડૂબીને મરી જશે. તેના પછી એક સાથે 12 સૂર્ય નીકળશે, જેનાથી ધરતી સુકાય જશે અને વ્યક્તિનો નામોનિશાન મટી જશે. અનેક ગ્રંથોમાં લખ્યું છે કે પૃથ્વીનો વિનાશ પાણીથી નહીં પરંતુ ગરમીથી થશે.

આગળ વાંચો કળયુગના અંતમાં સ્થિતિ કેવી હશે...

ગ્રંથો મુજબ કળયુગમાં એક સમય એવો પણ આવશે જ્યારે સ્ત્રી-પુરૂષ અધર્મી થઈ જશે. મહિલાઓ પતિવ્રત ધર્મનું પાલન કરવાનું બંધ કરી દેશે, તેમજ પુરૂષો પણ આવું જ કરશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111360442
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now