?? જીતના બે માર્ગ છે જ્યારે જ્યારે કોઈ સબંધમાં જીતવું હોય તો તમારે નમવું પડે છે સાહેબ નમવાનું ત્યારે જ જ્યારે સબંધ તૂટતો હોય નહિતર કોઈ મુશ્કેલી સામે જુકવાનું હું નથી કહેતો કેમ કે મુશ્કેલી સામે નહિ જુકવાનું એમાં ખમવાનું રહેશે જીત તત્કાલિ ના મળે સાહેબ થોડા જખ્મો પણ મળૅ છે એટલે જીત મેળવવા માટે ક્યારે પણ જુકવાનું નહિ પરંતુ જ્યારે કોઈ તમારો ઘરનો સભ્ય કે કોઈ મિત્ર અથવા તમારો સબંધ જેની સાથે સારો હોય તેમા કાઈ પણ એવું થાય કે કોઈ ભૂલથી તમારો સબંધ તૂટતો હોય તો નમી જવું સારું છે સાહેબ અને એ પણ કહી દઉં કે જેને સબંધની કિંમત ખબર હશે ને એ વ્યક્તી પહેલા નમશે કેમ કે જે નમે એ સૌ ને ગમે આ તમને પણ ખબર છે .....??
★★★★【【N. D.】】★★★★