?આપણે આપણા જીવનમાં શુ કરવું એ વિચારવું જોઈએ નહિ કે બીજાઓના જીવનમાં શું ચાલી રહ્યુ છે તે કેમ કે જ્યારે સમજ પસાર થય જશે પછી એની કિંમત ખબર પડશે , અને કોઈ ના કહેવાથી તમે ક્યારે પણ પાછળ ના પડતા કેમ કે કુતરા ભસ ભસ કર્યા કરે મેં આની પહેલા પણ આ કીધું હતું અને આપની આત્માને ખબર હોય છે કે આપણે કરવું છે શુ તો ફક્ત એનું સાંભળો અને તમારા લક્ષને હાસિલ કરી લ્યો.... ?
★★【MR:N. D.】★★