એક કરતા વધુ કાગળને એક સાથે જોડી રાખનાર પીન જ કાગળને સૌથી વધું ખુંચતી હોય છે. એ જ પ્રમાણે પરીવારને પણ એ જ વ્યક્તિ ખુંચતી હોય છે જે પરિવારને જોડીને રાખે છે.
ક્યારેય એ પીન રૂપી ઘરના સભ્ય પરીવારની આત્મીયતા માટે જો કડવા શબ્દ કહે તો તેને આનંદ સભર સાંભળી લેજો, મન દુઃખ ન લગાવશો. કારણ કે જે દિવસે એ પીન નીકળી ગાઈને તે દિવસે પરીવારના પત્તાઓને વેરવિખેર થાતા કોઈ નહીં અટકાવી શકે.