હોશિયાર વિધ્યાર્થી મહેનતથી પાસ થઈ શ્રેષ્ઠ ટકાવારીથી પાસ થયું હોય,
અઠકઠે જે વિધ્યાર્થી પાસ થાય ને તેને શ્રેષ્ઠ વિધ્યાર્થીનો એવોર્ડ આપવામાં આવે !
આવું જ કંઈક અનુભવી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના દરેક હીરો ને !
આજે લોકો મહેન્દ્રસિંહ ધોનીના વિશે ઘણી બધી વાતો કરી રહ્યા છે.
આ એજ મહેન્દ્રસિંહ ધોની જેમણે આપડા દેશ ઘણી બધી ક્રિકેટ મેચ જીતવા મોટો ફાળો આપ્યો હતો.
આ એજ મહેન્દ્રસિંહ ધોની ના કારણે આપડી મેચ લાબી ચાલી હતી.