હું એક દિવસ ગીતાજી પર પુસ્તક લખીશ-જરૂર લખીશ. આ સંકલ્પ બાળક ગંગાધરે પોતાનાં મિત્રને કહ્યો. ઘણાં વર્ષો વિત્યે એક દિવસ પેલાં મિત્રે ગંગાધરને કહ્યું કે પેલાં સંકલ્પનું શું થયું? હળવાં હાસ્ય સાથે તિલક મહારાજ બોલ્યાં કે જેલનાં કારાવાસે પાચસો પુસ્તકોને વાંચને 'ગીતા રહસ્ય' પુસ્તક નો જન્મ થઈ ચૂક્યો છે. આજરોજ ૮ જૂન ૧૯૧૫ ના પવિત્ર આ પુસ્તક નું પ્રકાશન થયેલ.