આજે કોરોનાકાળમાં કોઈ તો શોધો!!!!

"કોઈ શોધો આસ્થાને અંધશ્રદ્ધા વચ્ચેના જ્ઞાનને,
કોઈ શોધો પૃથ્વીથી બ્રહ્માંડ સુધી પહોંચેલા વિજ્ઞાનને,
કોઈ શોધો શૂન્યમાંથી આંકડા માંડતા ગણિતકારોને
ને કોઈ શોધો ભગવાનની રચનાને ગુરુત્વાકર્ષણ સુધી લઈ જનારને,
કોઈ નહિ મળે ત્યારે માનજો મારા ત્રિલોકના નાથને!

-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda

Gujarati Blog by Jayrajsinh Chavda : 111691612

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now