જીવનમાંથી ડરને દૂર કરવા આત્મવિશ્વાસ હોવો જરૂરી છે.
આ આત્મવિશ્વાસ નો જન્મ ઈમાનદારી માથી થાય છે અને આ ઈમાનદારી આપણી કોઈપણ કાયૅ પ્રત્યેની નિષ્ઠા સુચવે છે અને એમાથી પાછળ હઠવું મતલબ આપણો આપણી જાત સાથે જ દગો અને દગો કયારેય કોઈ નો સગો થયો જ નથી.
-Dhaval Bhanderi