#જ્યોતિષ
દુનિયામાં સાત અજાયબીઓ છે એમાં જ્યોતિષ એક
આઠમી અજાયબી મારા મત મુજબ કહી શકાય ખરું ને !
જ્યોતિષો કહે છે કે જેને કુંડળીમાં મંગળ હોય એ
વ્યક્તિના લગ્ન મોડા થાય તો પછી વારમાં મંગળવાર ને
સ્થાન કેમ ?
શુ આપણે સૂર્યગ્રહણ કે અમાસના દિવસે જન્મનાર
બાળકને ફેંકી દઈએ છે ! જવાબ છે ના તો પછી ગ્રહોની
આટલી બધી માથાકૂટમાં પડવાની શી જરૂર ?
આપણે ફક્ત કર્મ જ કરવાનું ફળ તો કુદરત આપશે જ
ભાગ્ય આગળ કોઈનું કશું ચાલતું જ નથી ને જો ચાલતું
જ હોય તો જ્યોતિષ પણ એના ભાગ્યને જરૂરથી બદલત
ને !!!
રણજીતસિંહ કે . ઠાકોર ઉર્ફે " કેશવ "
ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com
( mo ) 9898688457