#જ્યોતિષ


દુનિયામાં સાત અજાયબીઓ છે એમાં જ્યોતિષ એક


આઠમી અજાયબી મારા મત મુજબ કહી શકાય ખરું ને !



જ્યોતિષો કહે છે કે જેને કુંડળીમાં મંગળ હોય એ


વ્યક્તિના લગ્ન મોડા થાય તો પછી વારમાં મંગળવાર ને


સ્થાન કેમ ?



શુ આપણે સૂર્યગ્રહણ કે અમાસના દિવસે જન્મનાર


બાળકને ફેંકી દઈએ છે ! જવાબ છે ના તો પછી ગ્રહોની


આટલી બધી માથાકૂટમાં પડવાની શી જરૂર ?


આપણે ફક્ત કર્મ જ કરવાનું ફળ તો કુદરત આપશે જ


ભાગ્ય આગળ કોઈનું કશું ચાલતું જ નથી ને જો ચાલતું


જ હોય તો જ્યોતિષ પણ એના ભાગ્યને જરૂરથી બદલત


ને !!!


રણજીતસિંહ કે . ઠાકોર ઉર્ફે " કેશવ "


ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com


( mo ) 9898688457

Gujarati Thought by Ranjit Thakor : 111582674

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now