ભ્રષ્ટ પંડિતોએ જે અંજલિ અર્પી'તી,
તે મંદિરના પાણીમાં હતા, જંતુ પડેલા.
પવિત્ર મંદિરની અશુદ્ધ હતી હાલત ,
જળમાં હતા જંતુ , જીવિત ને મરેલા.
નહીં સિધાવે સ્વર્ગે, ભ્રષ્ટાત્મા એવા પંડિતોની,
મનેખને અછૂત સમજી, પાણીથી શુદ્ધ પવિત્ર કરેલા.
આધુનિક યુગમાં પણ ના સુધર્યા હવે,
ભ્રષ્ટતાના અંશ હવે, વધુ ભ્રષ્ટાતા ભરેલા.
#મંદિર