#સંઘર્ષ

માણસનો એના મન સાથેના સંઘર્ષ કરતા કદાચ જ ક્યાંક મોટો સંઘર્ષ એના જીવનમાં થતો હશે. પરિવારની જવાબદારીઓનો બોજ લઇ ચાલતો માનવી પોતાના મન સાથે સમાધાન કરતો કરતો પોતાની કેટલીય ઈચ્છાઓ ને દબાવતો ચાલતો હોય છે.ને સતત મન સાથે લડતો, ઝગડતો, રિસાતો, મનાવતો હોય છે. 💞

કારણ એ જ કે એને એના પરિવારને આનંદિત જોવામાં વધારે આનંદ અનુભવાય છે. ♥️

-dh@r@✍️

Gujarati Thought by Dhara Vipul Patel : 111565667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now