જય શ્રી કૃષ્ણ
આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ડ્રીમપબ્લિકેશન સાથે મળીને નવા વિષય સાથે બુક બનાવવામાં આવી રહી છે
વિષય છે. તણાવ
આ વિષય ઉપર દરેક રાઈટર્સ એ પોતાની સ્વરચિત મૌલિક ગુજરાતી ભાષામાં વાર્તા લખીને મોકલવાની રહેશે.
દરેક રાઈટર્સ એ ત્રણ બુક ખરીદી કરવાની રહેશે.
જે લોકો આ બૂકમાં લખવા માટે ઉત્સાહિત હોય તે મને મારા નંબર પર સંપર્ક કરે.
7046972592 હર્ષા દલવાડી તનુ.
૫૦લેખકોની કલમ અને વિચારોની ધારાને આ ઉત્તમ પ્રયત્નમાં ઉમેરવાના છે.*૧૦સપ્ટેમ્બર૨૦સુધી આપ પોતાની રચનાઓ મને પર્સનલી મોકલો.* જય શ્રી કૃષ્ણ.