એ મારા પ્રેમની સુંદર 🍁ભાવના🍁
નિશ્વાર્થ ઘણો નાનો શબ્દ છે,
પણ એમા જીવવુ ઘણુજ સુખમય છે...
એકદમ સરળતાથી જીવી લેવાય છે,
જ્યારે મનમા નિસ્વાર્થ ભાવના આવી જાય છે...
દિવસ રાતનો ભેદ નથી રહેતો,
તેમજ નિસ્વાર્થ ભાવ આવતા જ મન હળવુ બની જાય છે...
જે પણ છે તેનો આનંદ છે,
કેમકે સ્વાર્થ મા નથી ખુશી લેવાતી નથી દેવાતી.