આપણી સામે બે રસ્તા હોય છે કાં તો સમસ્યાથી દૂર થઈ જાઓ, કાં તો વિરોધ કરો. કોઈ ખોટું કરે છે તો આપણને લાગતું વળગતું ન હોય તો ખસી જઈએ, પણ કલમની તાકાત તલવારથી પણ તેજ છે એવું મનાય છે તો એ અજમાવી જોઈએ. matrubharti એ સ્પર્ધા યોજી ને વિજેતા પણ નિશ્ચિત કર્યા, પણ હવે બે મહિના પછી કહે છે કે વિજેતાઓની રચના મૌલિક નથી, તો ઈનામમાં કાપ મૂકી દીધો. એ સિવાય પણ લખનાર માટે એવા શબ્દો બોલાયા જે એમને હતોત્સાહ કરી દે. આ કઈ હદે યોગ્ય ? ભલે મારા શબ્દોની અસર થાય કે ન થાય પણ મને એટલો સંતોષ હશે કે આવી તાનાશહીનો મેં વિરોધ તો કર્યો.....
જેમનો હક છે એમને ઈનામ મળવું જોઈએ....
-- HINA
https://www.matrubharti.com/bites/111419717