ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભૂલાય નહીં,
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાઇ નહીં,
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકામત ની,
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા #ગુજરાત ની,
આ ગુણવંતી ગુજરાત ની, જય જય ગરવી ગુજરાતની....
#ગુજરાત ની સ્થાપના દિવસ ની શુભકમનાઓ...