ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભૂલાય નહીં,

વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાઇ નહીં,

જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકામત ની,

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા #ગુજરાત ની,

આ ગુણવંતી ગુજરાત ની, જય જય ગરવી ગુજરાતની....

#ગુજરાત ની સ્થાપના દિવસ ની શુભકમનાઓ...

Gujarati Quotes by Bhavesh Rathod : 111417652

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now