# અંતર
આજ કાલ સોશિયલ મિડીયા જેમ કે ફેસ બુક ,વોટ્સ એપ થી લોકો વચ્ચે અંતર ઘટી ગયું છે.પણ શું લોકો નાં મન નાં હ્રદય નાં અંતર ઘટ્યા છે કે વધ્યા છે.પહેલા ના જમાનામાં સુખ હોય દુખ હોય સગા વ્હાલા તો ઠીક પાડોશી પણ તમારી સાથે ઉભા હોય .પણ અાજે બર્થ ડે વીશ કરવા એનીવર્સરી વીશ કરવા બધાં વોટ્સ એપ કરશે પણ પહેલા ની જેમ કોઇ ફોન નહીં કરે કે રૂબરૂ નહીં મળે .આજે તોસુખ દુખ માં સોશિયલ મિડીયા દ્રારા જ હાજરી અપાય છે.
વિચારવું એ રહયું કે આપણા પોતાના ઓ થી આપણું અંતર વધ્યું છે કે ઘટ્યું છે????