ગણેશજી નું આગમન એટલે
જીવનમાં ખુશીનું આગમન,
ગણેશજીની સ્તુતિ એટલે
મનમાં તેમની પ્રસ્તુતિ,
ગણેશજીની પૂજા અર્ચના એટલે
અંતરની આરાધના
ગણેશજીની આરતી એટલે
પંડાલમાં તેમની હાજરી,
ગણેશજીનો થાળ એટલે
જીવનનો રસથાળ,
ગણેશજીના આશિર્વાદ એટલે
જીવનનું અમૃત....

ખ્યાતિ

Gujarati Religious by Khyati Maniyar : 111238440

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now