જ્યારે માણસ તમારી સાથે કોઈ પણ પરિસ્થતિમાં ઊભો હોય,
પરંતુ તમે એને જરા પણ ગણકરો નથી કે એની કોઈ વેલ્યુ ના રાખો,
એ માણસ જ્યારે આ વાત સમજી જાય ને ત્યારે એની સેલ્ફ રિસ્પેક્ટ બચવા ગણા ડગલાં પાછળ ખસી જાય છે,
એનું મન એને જણાવી દે છે કે બસ હવે નહી,
ત્યાર બાદ તમારા ઈચ્છવા થી પણ એ ટાઈમ કે માણસ પાછો નથી આવતો,
માટે જ કહેવાય છે કે અભિમાન છોડી ને જીવો , આજે એ જે જગ્યા એ છે કાલે તમે ત્યાં હોવ અને તમારી સાથે કોઈ ના હોય.