The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બલી... શું ખરેખર ઇશ્વર કે અલ્લાહ્ માગે છે??? જો હાં, તો બકરાની જ કેમ? સાવજની કેમ નહીં?
હમમ
Ha... Sachu pn pahela na samay ma નિતિ થી કામ કરતા આજે અનિતિ વધી ગઈ છે.. અમુક ના lidhe badha બદનામ..??
સારું તો એમ રાખો... જેવી આપની ઇચ્છા...
સત્યવચન વિશુ... દરેક જીવ સરખો જ છે... પછી એ કીડી હોય કે હાથી...
Savaj Ni Bali chadavava savaj thavu pade atle hahaha btw Bali koi Ni na hoi .... darek jiv sarkho ... Khali darek na kholiya alg hoi atam nu roop to sarkhu j Nathi ?
હા સત્યવ્રત તને જ બનાવવો છે અમારે...
હા હા હા.... આવું પણ છે...?
માહિતી ને માર્ગદર્શન ના કોપીરાઈટ તને આપેલા છે, મારે તો મનેય ન સમજાય એવું અઘરું લખી કાઢવાનું બસ...
પણ સમાજના દુષણ દુર કરવા તો સૌએ સહભાગી બનવું જ રહ્યું... અને એક એક કરીને તમામ દૂષણોનો અંત લાવવો જ રહ્યો...
ના પહેલા ખુદ થી શરૂઆત થાય.. બીજા થી નહિ
આપ જણાવશો તો વધુ સારું રહેશે... હો...
ધન્યવાદ કેતનભાઇ...
રવિનાજી... દૂષણ તો એક એક કરીને જ ખતમ કરવા પડે ને...? તો આને પ્રથમ સોપાન સમજો...
હા હા... જબરું હો બાકી..
ના કોઈ નથી માંગતું...
એ પણ કહી જ દે અજ્ઞાની ને આંધળા અમે તો સરખા..
કમલેશ ભાઈ હું તો કર્મ માં માનુ.. મને આ અધર્મ શબ્દ અડે નહિ..☺️
ના ધાર્મિક બાબત પર હું કદી કમેન્ટ નથી કરતી.. આને તમે કઈ પણ ગણી શકો.. સાચું ખોટું નક્કી કરવા વાળા આપણે કોણ! આ કોઈ ની આસ્થા નો વિષય છે.. ને જો વાત કરવી હોય તો બકરા ની જ કેમ? હિન્દુ ધર્મ માં પણ ઘણી અંધશ્રદ્ધાઓ છે.. જોકે હું નથી બોલવા માંગતી આ બાબતે...
જ્ઞાનનો સંચય પણ અધર્મ મનાય છે,રવિનાજી...
No comments...
ના.... જીવ માત્રની બલી ના ચઢાવાય એટલા માટે શ્રીફળને બલીના સ્થાને ગણવામાં આવે છે... એની પણ એક કથા છે...ખરું ને હિનાજી???
એટલે બલીની પ્રથા ને સમર્થન જ થયું ને શ્રીફળ દ્વારા
હા... સાચી વાત છે...
ઓકે, સમજી.. અમારા માં ના વધેરે દેરાસર માં શ્રીફળ
હા એવા જ માણસો હરી... તમે એક બલી ચઢાવો તો તમને ધંધો રોજગાર માં બમણો નફો થશે.... પહેંલા તારું જો ને ટિપ્પણીયા.... તેં કેમ આજ સુધી એકેય બલી નથી આપી... કેમ દક્ષિણા પર જીવે છે... કંઈક તો આપણે જ વધુ પડતી દક્ષિણાઓ આપીને ફટવાડ્યા છે હો... નઇ..? પહેલાંની વાર્તાઓમાં જોજો... સાચો બ્રામ્હણ કે પંડિત ગરીબ જ હશે... પણ હવે સૌથી વધુ પૈસો આ પંડિતો જ દબાવીને બેઠા છે...કોઇ પણ સંપ્રદાય લઇને જોઇ લો... બાપુ એય લીલા-લહેર કરતા હશે...
શ્રીફળ એ સજીવ બલીના સ્થાને છે... અને સ્વ ના બલીદાનને લીધે જ તો નારિયેળને શ્રીફળ નો દરજ્જો મળ્યો છે....
કેમ સખી?
શ્રીફળ કેમ વધેરાય છે મંદિરે ..
હા હા હા... કારણ હોય તો આપે ને...?
Motabhai... Daru kem pivdave enu karan pu6yu to e pn nhi khabr.. Bolo.. ???
Havv.. ઘેટા ના ટોળા જેવા..
Keva manaso 6e... Duniya ma.. M to daru bandhi karave ne m bhagvan ne pn daru pivdave.. To aa bali chadave ena mate pn aava J manso ne..?? Double side na..
Na...?? Mare to lota ma pani J barobar 6e..
તો બસ... એટલામાં સમજી શકો છો...
Ha...
હા હા હા... કરી જુઓ એકવાર...
હરિ..."મન ચંગા તો કઠૌતમેં ગંગા "... સાંભળ્યું છે આ...
Banne jagya e અદલાબદલી ના ચાલે...?? ??? bhagvan ni K e pravahi ni..
કાળભકૈરવ આયા તો દારુ ની બોટલ લીધી ઓમકારેશ્વર આયા તો ઘરે થી લાવેલું ગંગાજળ ... આતો અન્યાય ના થયો..!!??? બન્ને તો એક જ છે ને...? મહાદેવ જ ને... ?
એ વાતનું જ તો દુ:ખ છે હરિ.... સાવ આવું આંધળુ અનુકરણ...?
પણ આમાં આ તમે કીધું એમ સુશિક્ષિત પણ કાળભૈરવ ને દારૂ અને ઓમકારેશ્વર ને પંચિયું અને જનોઈ પર્પણ કરતા'તા.. આ કેવું...!!??
હા અને ઘડો ભરાઈ જાય છે ત્યારે આ બધું રુંવાડે રુંવાડે ફૂટે છે...
Ha... E to badhe J evu hoy.. Bhagvan na nam par jalsa kare rakhe...
"કાળભૈરવનું નામ અને પોતાનું કામ..." હરિ...
?? મને પણ એ જ ખબર ના પડી કે સાચે કાલભૈરવ પીતા હશે..!?
અને કાળભૈરવ આવીને એ બોતલો ગટગટાવી જતા એમ...?
હા એવું જ...
એટલે..?? ત્યા તો બધા હાથ માં બોટલો લઈ ને જતા મંદિર માં
આવતી પોસ્ટમાં મૂકી દઇશ બેના... વાંચી લેજો...
અને એ દારુ,કાલભૈરવ કયા માધ્યમથી પીયે છે? હરિ...
કાલભૈરવ ને દારુ કેમ પીવડાવામાં આવે છે..??
શું થઇ રહ્યું બેના...? મહાદેવ મળી ગયા એમ?
કોઇપણ જીવ કદિયે તુચ્છ ના હોઇ શકે,હિનાજી...
સાવ સાચું હો ભાઈ...આ બધું માનવસર્જીત જ છે... ચલો ત્યારે ભોળી નિરક્ષર પ્રજા ફોસલાઇ જતી અને અંધવિશ્વાસ કરી બેસતી... પણ દુખ તો એ વાતનું છે કે અત્યારનો સુશિક્ષિત વર્ગ પણ આમાથી બકાત નથી....
બલી કોઈ માંગતુ જ નથી, ને સાવજ ની બલી મા તો માણસની પોતાની બલી ચડી જાય એ માણસ સારી રીતે જાણે એ પરથી કહી શકો બલી ના રવાડે ચડાવનાર પણ માણસ જ છે
સત્યવચન શેફાલીજી...
બોલો એમ મહાદેવ મળી જાય અમને તુચ્છ મનુષ્યો ને
ના.. જરાય નહીં , જીવતા રહેવાનો જેટલો હક મનુષ્યનો છે એટલો જ નાનામાં નાના જીવનો
અને પ્રકૃતિ જ્યારે એનો ભાર સહન નથી કરી શકતી ત્યારે પ્રકૃતિના રક્ષણાર્થે ઇશ્વરને સ્વયં આવી એ વિકૃતિનો નાશ કરવો પડે છે...
બેના, મનુષ્ય જીવભક્ષી પણ નથી... અને આવી વિકૃત માનસિકતા વાળા મનુષ્યને અસુરીવૃત્તીનો અથવા તો અસુર જ કહેવાય છે... જેની મનસા સંપૂર્ણત:વિકૃત થઇ ગયેલી છે... અને અફસોસ કે એ આ પ્રકૃતિનો અંશ છે...
Chalo thai ryu hina....
Avu?
એ પ્રશ્ન હવે મહાદેવને કરજો...શું ખબર ક્યાંક આપને ઉત્તરની સાથે સાથે સ્વયં મહાદેવ મળી જાય...
Mane lage chhe hu vat thi biji vate pochi gai ..hahah
Me nathi sambhdi bhai...
Hu a ne prakruty kahis hina jo manushyo manvbhakshi nathi etle manav vedni atli vadhi chhe vichari juo k jo koi a prakruti ne adhin n hot to shu that?
Khoti vat bhai kai madyo nathi ....
આજની જનરેશન એક ડગલું વધે છે બેના...
એ સમય આવ્યે સમજાઇ જશે... હા હા
લે ક્યારે મળ્યો પિયુ પ્રસાદ
એ બલી ના નામે પોતાના જ પેટ ભરે છે પાખંડીઓ... પછી એ બલી હોય કે પ્રસાદ... હકિકતે પ્રસાદનો ભોગ ફક્ત મૂક પશુ,પક્ષી અને જીવ જંતુ માટે છે અને દેવ પ્રસાદ રુપે એ સૌના આશિષ મનુષ્ય ગ્રહણ કરે આને કહેવાય ખરો દેવ પ્રસાદ.... આપણે મહાપ્રસાદની વાત કરી હતી,સ્મરણ હોય તો... અને એ આપ સૌને મળી પણ ગયો છે જો આપની જાણ ખાતર... પણ અહિંયા તો દેવને પાંચ તળ મૂકી બધું જાતે જ ઓહિયાં કરી જાય છે મનુષ્ય....
હા સાંભળી છે, પણ મેં તો વાંચ્યું અનુભવ્યું છે એ પરથી કહું છું કે ઈશ્વર પ્રસન્ન થવા એ પુણ્ય કર્મ નો પ્રતાપ છે, પારધી ના આગલા જન્મના કર્મો સંચિત હતા ને બસ આટલું એક બીલીપત્ર ચઢાવવાનું જેટલું કર્મ બાકી હતું જે એણે કર્યું ને શિવ પ્રસન્ન થયા
પ્રકૃતિ નહિ વિકૃતિ
એટલે જ તો મહાદેવ કહેવાય છે... કે જે કાળોના કાળ છે.... અરે એ તો સમય પર પણ સત્તા ધરાવે છે... કેદારનાથની એ કથા નથી સાંભળી આપે કે જેમાં એક ભક્ત માટે મહાદેવે ૬ માસ ને ૬ પ્રહરમાં પરાવર્તિત કરી દીધા હતા...
પિયુ બલી તો હજી સારી હતી, પણ હવેની જનરેશન અખાદ્ય આહાર કરે છે એ
A prakruti no niyam chhe hina..
આ તો બલીની વાત થઈ પણ માણસના પેટમાં જે બલી જાય છે એનું શું,
Pn bhai hal ni generation kya bli ma mqne j chhe ..a kya avu kre chhe ?
તો બસ આ કુકર્મ અટકાવવાનો એક નાનકડો પ્રયાસ છે આજની આ પોસ્ટ.... હિનાજી...
તો શિવે કર્મનું ચક્ર તોડ્યું કહેવાય ને
કે અજાણતામાં શિવ પૂજન થઇ ગયું
એ એક સંયોગ માત્ર હતો...
Ha bs hu pn a j khu chhu ...
કોઈ દેવ કશું નથી માંગતા પણ અટકાવતા પણ નથી ને, એ મનુષ્ય ને એનું પાપકર્મ બાંધવા દે છે, ને એનું ફળ આપે છે
કાળભૈરવ કદીયે બલી નથી માગતા... હા ચઢાવનારા ચઢાવે છે એ વાત અલગ છે...
તો પારધીને શિવ પ્રસન્ન થયા એ સંયોગ માત્ર હતો કે એના કર્મોનું ફળ હતું...
કાળભૈરવ પાપીઓના સંહારક દેવ છે...
અને શિવના શરણે જો બલી ચઢાવીને ગયા હશો તોય ઉદ્ધાર તો થશે જ પણ એ પાપ કર્મ ધોઇ નાખે એવી શિવની કસોટી માટે સજ્જ તો રહેવું જ પડશે...
કાળભૈરવ શિવ નું સ્વરૂપ નથી
પણ શિવને બલી ચઢે જ નહીં ને...
તો હવે વાત આવી બલીની, નિર્દોષ પશુની બલી શિવને ધરી એને શરણે જનાર ને શિવ મોક્ષ આપી દેશે
હા ધોવાશે... ચોક્કસ ધોવાશે... પણ એની શરણમાં ગયા બાદ એની રાહે ચાલો તો...
ફરી પાછો એ જ પ્રશ્ન આવ્યો કે પાપ કરી શિવને શરણે ગયા તો એના કર્મો ધોવાઈ જાય ??
કર્મ ત્યારે બંધાય છે જ્યારે જીવ પોતાને નિમિત્ત ના સમઝતા કર્તા હોવાનો ગર્વ લે છે.... અને ગર્વથી ભરેલ જીવ કદીયે છૂટતો નથી...
Ha a pn chhe bhagvan ni param bhakt gangasati ne pn bhogv vu padyu tu ..
Mane khbr ny pn me vartao vacheli jema amuk varse mrutyu yog hova chhata shiv aradhna thi yamshastr pn pqchhu vadelu..
ના એવું કદાપી નથી... પણ ઘોર પાપી,દુરાચારી જીવ પશ્ચાતાપ કરવા સંપૂર્ણત: શિવને સમર્પણ કરે છે એના દરેક પાપ નાશ પામે છે...પણ એ કઇ રીતે...? તો શિવ મહાપુરાણમાં કહ્યું છે કે તું ગમે એવો મારી પાસે આવ, મારી શરણમાં આવ્યા બાદ મારી રાહ તમે મોક્ષના માર્ગે લઇ જશે... એ નિશ્ચચીત છે...શીવ એ જીવને એવી રીતે તપાવે છે કે જાણે સોનામાંથી અશુદ્ધિઓ નીકળીને ખરું સોનું બાકી રહે છે....
હા મને ખબર છે વિષય શુ છે એ, પણ મારો પ્રશ્ન એ છે કે ભક્તિ કરો તો પણ તમારે તમારા કર્મોના ફળ ન ભોગવવા પડે શુ, કહેવાય છે કે ગંગા સ્નાનથી અજાણતા કરેલા પાપો ધોવાય જાણી જોઈને કરેલું નાનકડા કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે,
અહિંયા વિષય બલી નો છે હિનાજી... અને એમના માટે તો બધું સમાન છે,અપિતુ પાપ-પુણ્ય તો ભિન્ન પડે જ ને???
તો તો એનો મતલબ એમ થયો ને કે તમે ગમે તે કરો શિવ ને આરાધો એટલે તમારા પાપ નાશ પામે, કોઈ પુણ્ય કર્મનું સંચિત કર્મ ન હોય તો પણ ચાલે
હા...થઇ શકે... જેમ પારધીના સંપૂર્ણ જીવનના કર્મ ફળ ફક્ત એક રાત્રીના અજાણતામાં થયેલા શિવ પૂજનથી ભસ્મ થઇ ગયા એ રીતે...
એ બધું બરાબર પણ કર્મફળ મા તો કોઈ દેવ બાદબાકી ન કરી દે ને, મનુષ્યએ એ ભોગવવા જ પડે ગમે એટલી ભક્તિ કરે તો પણ કર્મોનું ફળ બાદ થઈ શકે ??
હિનાજી,મહાદેવને તો આટલું જ પર્યાપ્ત છે....
ભોગની વાત જ નથી, એમના માટે તો કશું અંતર જ નથી ને,
સત્ય વચન બેના... મોક્ષ મળે મહાદેવે.... આમ જ થોડું કહેવાય છે...
એક પત્રમ્, એક પુષ્પમ્, એક લોટા જલ કી ધાર, દયાલુ રીઝ કે દેત હૈ, ચન્દ્ર મૌલી ફલ ચાર...
Hu pralay na dev nthi manti..hu to mox na manu baki mne khbr ny
પ્રલયમાં અને ભોગ માં કોઇ અંતર ના હોય...?
પ્રલય ના દેવ છે તો એમને માટે તો સર્વ સમાન હશે ને
એ તો મહાદેવ જ જાણે.... હો...
Ha me avu vachyu htu k kshan ma j vardan ape pn a vardan shrap roop bni rahe..
Kadach...
શિવ માટે ખાદ્ય અખાદ્ય બધું સમાન છે શું ખરેખર ??
ભગવાન માટે દરેક જીવ સરખાં જ છે... તો એક જીવને સુખ આપવા બીજા જીવનો ભોગ તો ના જ લઇ શકે... આ તો મનુષ્ય પાખંડીઓની વાતોમાં આવી ઇશ્વરને દુખી કરે છે... બાકી કોઇને પિડા આપી સુખની કામના કરવી એ તો આસુરીવૃત્તિ કહેવાય... અને એના દ્વારા પ્રાપ્ત સુખ પણ ક્ષણભંગુર જ હોય છે...
Pn bhai mane a nathi samjatu k bali ni manta bhagvan puri su kam karta hase ?
સ્વભાવ નહીં બેના... સ્વાર્થ કહો...
Kem k a manushy chhe...ano svabhav chhe...
સત્યવચન બેના... તો કેમ મનુષ્ય આટલી નાની અને સરળ વાત નથી સમજી શકતો...?
Na ishvar kadi koi jiv ni hatya to n j mange ..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser