નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સંજય, કામન્દક , ચાણક્ય, ભર્તૃહરિ વગેરે નામ પ્રચલિત છે. આ સર્વ આચાર્યો ને નમન કરીને આ અધ્યાય નો આરંભ થાય છે. સર્વ ના હિત અર્થે કરેલું ચિંતન એ સર્વ માટે માર્ગદર્શન પૂરું પાડે એ હેતુ થી ચિંતકો દ્વારા ગ્રંથ રૂપે પેઢીઓ સુધી પહોંચાડવા માં આવે છે. અક્ષયનીતિ સૂત્ર એ એક કાલ્પનિક વિચાર છે... આ વિચાર માં "કુદરત" એટલે કે "પ્રકૃતિ" ને નીતિશાસ્ત્ર ના આચાર્ય કલ્પવામાં આવ્યા છે. કુદરત સ્વયં માનવજાત ને કેટલાક અક્ષય નીતિ સુત્રો કહે છે.. હવે કુદરત કહે છે એટલે એ કોઈ પણ સમય ના મનુષ્ય માટે દરેક કાળ માં યોગ્ય રહેશે. દરેક ભાગ માં બે સૂત્ર ભાવાર્થ સાથે મૂકીશ. કુદરત ની પ્રેરણા ,પ્રેમ, પ્રજ્ઞા થી આ લેખ માળા પ્રગતિ પામે એ રીતે આ સૂત્રો ને સિરીઝ ના ફોર્મેટ માં લખ્યા છે.
Full Novel
અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 1
નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સંજય, કામન્દક , ચાણક્ય, ભર્તૃહરિ વગેરે નામ પ્રચલિત છે. આ સર્વ આચાર્યો ને નમન કરીને આ અધ્યાય નો આરંભ થાય છે. સર્વ ના હિત અર્થે કરેલું ચિંતન એ સર્વ માટે માર્ગદર્શન પૂરું પાડે એ હેતુ થી ચિંતકો દ્વારા ગ્રંથ રૂપે પેઢીઓ સુધી પહોંચાડવા માં આવે છે.અક્ષયનીતિ સૂત્ર એ એક કાલ્પનિક વિચાર છે... આ વિચાર માં ...Read More
અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 2
માનવ ની વિશેષ ક્ષમતાઓ અને વિકાસ અંગે કુદરત ના સૂત્રો. આ સૂત્રો દ્વારા કુદરત સમય સાથે માણસે જે પ્રગતિ છે એની યાત્રા વિશે જણાવે છે.સૂત્ર :૩જે ભાષા, તર્ક ,બોધ મનુષ્ય પાસે છે ,તેના થી મનુષ્ય કુદરત ની અન્ય પ્રજાતિઓ કરતા વિશેષ છે,તેની પાસે વધુમાં પ્રભાવશાળી સમાજ બનાવવાની પણ ક્ષમતા છે, તે આધ્યાત્મ તેમ જ વિજ્ઞાન દ્વારા રહસ્યો ઉકેલી શકે છે.આ ક્ષમતા થી મનુષ્ય બીજા બધા જ જીવો કરતા વધુ વિકાસ પ્રાપ્ત કરી શકે છે ,તેની પાસે હાસ્ય , મનોરંજન તેમજ ઉત્સવ ઉજવવા ની આવડત પણ છે જેથી આ વિકાસ ને તે માણી શકે,આટલી બધી ક્ષમતાઓ ધરાવતો મનુષ્ય જો દુઃખી ...Read More
અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 3
સૂત્ર : ૫સામાજિક કર્મો ના બંધન થી ઉત્ત્પન્ન થયેલ ભાવો ને મમત્વ પૂર્વક મનુષ્ય પોતાના માની ને દુઃખ ભોગે નિત્ય પરિવર્તનશીલ છે.. ક્ષણ ક્ષણ નવિન છે. કર્તા હોવાની લાગણી જ એક ભાર છે.આ ભાર હટતા ક્ષણવાર માં સંતોષ, શાંતિ અને હળવાશ અનુભવાય છે.આ હળવાશ જેને અનુભવાય એ સદૈવ પોતાના અંતર માં સ્થિર થઈ પ્રસન્નતા ને પ્રાપ્ત થાય છે.સૂત્ર : ૬કુદરત ના પોતાના વિરોધાભાસો છે, દિવસ રાત, ઋતુઓ નું અવિરત ચક્ર હમેશા ચાલતું રહે છે.વૃત્તિઓ ની આ ઘટમાળ ,જીવન નું ધડતર બધું દરેક ક્ષણે પરિવર્તિત થયા કરે છે.વધુ પડતી ગંભીરતા ,તાણ અને અવસાદ ને જન્મ આપે છે.સરખામણીઓ અસુરક્ષા અને અભાવ ...Read More
અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 4
સૂત્ર :૭સમાજનું અસ્તિત્વ.. સમાજ ની પોતાની આવશ્યકતાઓ અને અપેક્ષાઓ તથા તેની વૃત્તિઓ નો મુજ કુદરત ની વૃત્તિઓ સાથે ટકરાવ એટલું જ સંઘર્ષ વધુ.શરીર પણ મુજ કુદરત ની રચના, એના શ્વાસ, પાણી ,ભોજન, સુરક્ષા,પ્રજનન અને વિકાસ ની યોજના બધી જ રહેતી હમેશા.. પણ આ સંઘર્ષ આ રચના ને કરતો પ્રદૂષિત અને સૈદૈવ રહેતો પામવાની ચાહ માં.જીતવાની અપેક્ષા થતા હારતો.. પામવા ની ઇચ્છા કરતા ગુમાવતો.. કારણ કે ઈચ્છા ફક્ત જોવા દેતી ચાંદ ની ચાંદની પણ ન જોવા દેતી કાળા ડાઘ.તૂટેલા કાચ માં સંપૂર્ણ પ્રતિબિંબ જોવાની અભિપ્સા.. કષ્ટો થી પરિપૂર્ણ રહતી.. છતાંય કાંઈક વિશેષ થી વિશેષ બનવાનો અથવા ન બની શકવાનો ગર્વ ...Read More