અન્ન અને મન આજીવન મિષ્ટ રહે, એ ખરીદવા બનાવવા જેટલું ધન અને પચાવવા જેવું તન રહે અને મોં માંથી પાણીના ફુવારા છૂટે એ માટે શરીરની અંદર સૂતેલો જેઠાલાલ જાગૃત રહે.