હુરટનું જમ્મન, કસે ની મલવાનું એમ કે !

(11)
  • 2.6k
  • 2
  • 750

અન્ન અને મન આજીવન મિષ્ટ રહે, એ ખરીદવા બનાવવા જેટલું ધન અને પચાવવા જેવું તન રહે અને મોં માંથી પાણીના ફુવારા છૂટે એ માટે શરીરની અંદર સૂતેલો જેઠાલાલ જાગૃત રહે.